Entries from February 2009

February 28, 2009

‘હરિમોર પિઉ, મૈં રામ કી બહુરિયા’ કબીર

કબીર ની વાણી નો સંગ્રહ ‘બીજક’ ના નામ થી પ્રસિદ્ધ છે. આના ત્રણ ભાગ છે- રમૈની, સબદ અને સાખી આ પંજાબી, રાજસ્થાની, ખડ઼ી બોલી, અવધી, પૂરબી, બ્રજભાષા આદિ ઘણી ભાષાઓની ખિચડ઼ી છે. કબીર પરમાત્માને મિત્ર, માતા, પિતા અને પતિના રૂપમાં જુએ છે. આજ તો મનુષ્યના સર્વાધિક નિકટ રહે છે.
તેઓ ક્યારેક કહે છે:
‘હરિમોર પિઉ, મૈં રામ [...]

February 27, 2009

સંત કબીર પ્રિતી તાહી સો કિજીએ

Gસંત કબીરના દોહા

પ્રિતી તાહી સો કિજીએ, જો આપ સમાના હોય
કબહુક જો અવગુન પડે , ગુન હી લેહ સમોય
આ દુનિયામાં પ્રેમને સૌથી પવિત્ર અનુભૂતિ ગણવામાં આવે છે. દરેક વ્યકિતની, દરેક જીવસૃષ્ટિની પ્રેમની અનુભૂતિ અલગ હોય છે. પ્રેમને જ ઈશ્વર ગણવામાં આવે છે. કબીરજી તેમના દોહામાં પ્રેમ વિશે જણાવે છે કે [...]

February 26, 2009

સહજ ભાવની વિચાર ધારા ૪-શ્રી હરિનાં દ્વારમાં…

એ રાહ છે
અધ્યાત્મનો, ઈશ્વરના દ્વાર પર પહોંચવાનો. જાણીતી ઉક્તિ છેઃ
“શ્રી હરિનાં દ્વારમાં ઘડી વાર નર ઊભો રહે,ચાર વેદ તેણે ગ્રહ્યા; ભક્ત જ્ઞાનેશ્વર કહે.” તો એ પ્રતિ પ્રયાણ કરીએ. એ ન થશે ત્યાં સુધી આ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ નથી. બહુ વિચાર્યું, ખૂબ મથ્યાં, થાકીને વાજ આવી ગયાં. હવે શું કરવાનું? … છોડ બધું. બહુ [...]

February 25, 2009

કબીર-જિત દેખું તિત તૂય

તૂ તૂ કરતા તૂ ભયા , મૂજમે રહી ન હૂંય

બારી તેરે નામ પર, જિત દેખું તિત તૂય
ઘોર કળિયુગમાં ઈશ્વરનું નામ સ્મરણ કરવું એજ ભકિત છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે, અને તેનું નામ લેતાં લેતાં ઈશ્વરમય બની જવાનું છે. જે વ્યકિત સાચા હૃદયથી ઈશ્વરનું સતત નામ સ્મરણ કરેછે તેની સાંસારિક મોહમાયા નષ્ટ થાય છે, [...]

February 24, 2009

સહજ ભાવની વિચાર ધારા ૩-પુણ્ય માર્ગે જ પ્રસ્થાન

સાચો પુરુષાર્થ છે અધ્યાત્મમાર્ગે પ્રયાણ, અધ્યાત્મ પ્રતિનું ઉડાન, માર્ગે આવતા અંતરાયોને નગણ્ય કરી, જે ધ્યેયને વર્યાં છીએ તે ‘ધ્યેય‘ પ્રતિનું અણનમ ઉડાન. જો સાચી દૃષ્ટિ હશે, દિલની તમન્ના હશે, યોગ્ય દિશાનો પુરુષાર્થ હશે, તો નિર્બળતા પોબારા ભણશે, માર્ગ ખૂલતો જશે, અને નિયતિ સાથ આપશે. રખે ભૂલતોઃ શક્તિ આપનાર સદાય હાજર જ છે. તું ક્યારે આવે [...]

February 23, 2009

શિવના તાંડવ નૃત્યમાં

એક સમયની વાત છે ભગવાન શિવના તાંડવ નૃત્યમાં સમ્મેલિત થવા માટે બધા જ દેવગણ કૈલાસ પરવત પર હાજર થયા. જગતજનની માતા ગૌરી ત્યાં દિવ્ય રત્નસિહાસન પર બેસીને પોતાની અધ્યક્ષતામાં તાંડવનું આયોજન કરાવવા માટે ઉપસ્થિત હતાં.
દેવર્ષી નારદ પણ તે નૃત્ય કાર્યક્રમમાં સમ્મેલિત થવા માટે ત્રણેય લોકનું પરિભ્રમણ કરીને ત્યાં પહોચ્યાં હતાં. થોડીવારમાં ભગવાન શિવે ભાવ-વિભોર થઈને [...]

February 22, 2009

શિવનું અવતરણ/ ‘મહાશિવરાત્રી’/દ્વાદશ જ્યોતિર્લિઙ્ગ સ્તોત્રમ્ ..

 

શિવ એટલે કલ્યાણકારી, વિશ્વપિતા, અલૌકિક જન્મ લઈને અવતરિત થાય છે તેથી તેઓ ‘સ્વયંભૂ’ કહેવાય છે. શિવનું આ વિશ્વમાં અવતરણ એટલે ‘મહાશિવરાત્રી’. સંસારમાં જ્યારે પાપાચાર, ભ્રષ્ટાચાર, અત્યાચાર છવાઈ જાય છે તે સમય શિવના અવતરણનો સમય છે. મહાવદ ચર્તુદશી આત્માઓના અજ્ઞાન-અંધકારના પરિકાષ્ઠાનું પ્રતિક છે. અને ત્યારબાદ શુક્લ પક્ષ પરમપિતા શિવ દ્વારા ‘ઈશ્વરીય જ્ઞાન અને યોગ’ દ્વારા પવિત્ર [...]

February 21, 2009

કબીર -ગુરુ રૂઠે નહીં ઠૌર॥

કબીરા તે નર અંધ હૈં,
ગુરુ કો કહતે ઔર।

હરિ રૂઠે ગુરુ ઠૌર હૈ,
ગુરુ રૂઠે નહીં ઠૌર॥

February 20, 2009

અંતરતમના ઊડાણમાં આ પશ્નને ગુંજવા દો, “હું કોણ છું?

” હું કોણ છું?”  આવો સવાલ જે પોતાને કરતો નથી, તેના માટે જ્ઞાનના દ્વાર બંધ જ રહી જાય છે.  એ દ્વારને ખોલવાની ચાવી એ જ છે કે પોતાને પૂછો, “હું કોણ છું ?”  અને જે તીવ્રતા તથા સમગ્રતાથી પોતાને આ સવાલ પૂછે છે, તે સ્વયં ઉત્તર પણ મેળવી લે છે.
મહાન દાશૅનિક સવૅપલ્લી રાધાકૃષ્ણન વૃદ્ધ [...]

February 19, 2009

સહજ ભાવની વિચાર ધારા ૨/અંતરનાં પડળ ધો…

શંકાદૃષ્ટિ – શંકામુક્તિ
અન્ય પર શંકા તે સેવે છે જે પોતાની જાત પર શંકાશીલ છે, જેનું આત્મવિશ્વાસનું ભાથું ખૂટ્યું છે.
જો તું શાણો અને વિચારુ હોય, તો અન્ય પરત્વે શંકાશિલ બનતા પહેલાં વિચાર કે ‘તું પોતે ક્યાં છે?’ વિચાર, કે શંકા એ તારી જનેતા તો નથી બની બેઠી ને! આત્મશ્રદ્ધાનું તારું બળ ઓસરી તો નથી [...]