પ્રજ્ઞાબેન,,,,નમસ્તે…..તમને જાણવામાં ભુલો થઈ તો માફી ચાહું છું…..તમે તમારો પરિચય તમારી સાઈટ પર મુક્યો તેનો ખુબ જ આંનદ થયો…..મારા વિષે તો તમે મારી સાઈટ પર મારું જીવન ઝરમર વાંચી જણ્યું હશે જ ! જ્યારે જ્યારે તમે મારી સાઈટ પર આવી તમારો પ્રતિભાવ મુક્યો તે વાંચી જે ખુશી થઈ તેને શબ્દોમા કેમ કહી શકું ? તમારી સાઈટ પર પ્રસાદી મુકતા રહેશો. ……ચંદ્રવદનભાઈ
Your Gujarati poems,Articles and Critic is impacting the mind of the reader.
Your blog is a new welcome to Gujarati surfers and blogers on the internet world.
Please Stay connected.
Regards
૧– સ્વાગતમ્
આભાર
૨– પરીચય આટલો ટુંકમાં ?
ક સવિસ્તાર લખ્યું હતું પણ અમારા સીક્યુરીટીની મગજમાં ઉતેરે તેવી સલાહ આવી કે આઈ.ડી
ચોરાઈ રહેવાની દહેશત રહે છે.
ખ મૂળમાં તો ટપાલ ટીકીટ પાછળ લખી શકાય તેટલો પરિચય (વિચાર અમૃતા પ્રિતમનો છે- એટલે તેની આત્મકથાનું નામ પણ એવું જ આપ્યું હતું)
ગ મારી દિકરીને જ્યુરી ડ્યુટીમાં ઈન્ટરનેટ ગુનાહ અંગે જવાનું થયું અને જાત જાતની વાત જાણી.
કોઈને ફોન # આપવો નહીં-તેના પરથી રહેઠાણ ખબર પડે.અજાણ્યા સાથે ચેટ ન કરવું.તેથી
કાળજીથી ઈ-મેઈલ કર્યા-તેમાંથી મારા ભત્રિજાની પુત્રવધુએ ગુજરાતી વાંચવા-લખવા અંગે
માહિતી મોકલી-લખતા લખતા કોમેંટ લખવા માંડી અને બ્લોગ પણ શરુ કર્યો.હવે વિનોબાજીની બ્રહ્મચર્યની વાત પર મારી કોમેંટ પછી સવિસ્તાર બીજા સંતોની વાણી જણાવવાનું સૂચન થયું. આ અંગે ગાંધીજીનાં વિચારો (-જો કે લેખનાં ઉતારા જ છે) અંગે અને સૂફી વાણી અંગે સલાહ-સૂચન આપવા વિનંતી.
૩– જે અનુભવધન પામ્યાં છો એને બ્લોગપન્ને ક્યારે મુકવાનાં ? એ ખજાનો જ હશે… રાહ
જોવાશે.
સંતો કહે છે કે- ગુંગાને ગોળનાં સ્વાદ જેવું અનુભવનું છે. એ જવા દઈએ તો પણ બોલનાર લખનાર પણ અનુભવની વાતમા અસત્ય કહે છે….નારદ ભક્તી સુત્ર પ્રમાણે અવચનીય છે.
કેટલાકને મુ ભગવતીભાઈ જેવાઓને સહજતાથી પરમ લખાવે તેવું થાય છે તેવી કૃપા પાત્ર થઈએ તો…!
૪–’ની’રવ ન જોઈએ ?
આ પણ ભજનની પંક્તીઓમાંથી લીધું છે-અને બરોબર લાગે છે
નિરવ રવે રટજો રજની-દિન
એક મંત્ર ઉર , શ્રી અભિરામ !
બસ એક કામ , મમ એક ધામ ,&
ટપાલ ટીકીટ પાછળ પરીચયવાળી વાત મનમાં બેસી ગઈ. નીઃશેષ થવાની વાત કેટલી સરસ બેસે છે, આ વાતે !! નારદજીની વાત પણ લગભગ એ જ અનુસંધાને ગમી. ‘અવાચક’ બની જવું ક્રીયાપદ ઈશ્વરીય લીલાને જોઈને ક્યારેક થઈ આવતી અનુભુતીનો સરસ પડઘો પાડે છે. અ–વાચકો હવે વધી રહ્યા છે એ મુદ્દેય અવાચક બની જવાય છે. લેખન શબ્દ આયુર્વેદમાં ખોતરવાના અર્થમાં વપરાય છે ! લખવાની કામગીરી આંતરીક ખોતરકામ કરે છે ! વાચકો એને વાંચે કે ન વાંચે; વાંચીને બરાડી ઉઠે કે અ–વાચક થઈ જાય – આ બધું આ પ્રવૃત્તતીમાં જોડે જોડે છે. સાર્થ જોડણીકોશ મુજબ નીરવ જ છે. ભજનમાં કેમ એમ લખ્યું હશે, શી ખબર. સારું થયું તમારી સાથે આ મુદ્દે લખ્યું; ‘લેખન’કાર્ય એ બહાને થયું. સાભાર, વંદન સહ,–
જુગલકીશોર.
પ્રજ્ઞાબેન,
તમારો પરિચય મેળવવાનું કૂતુહલ હતું. બહું આનંદ થયો.
અમુક વાતોનું ખંડન આપણે ફકત જ્ઞાન મેળવવા માટે કરતા હોઈએ છીએ. પણ એ પહેલાં જ્ઞાન મેળવવાની પાત્રતા એટલે કે અહમ(હું કોણ?)નું ખંડન કરવું પડે . મને લાગે છે કે તમારી જ્ઞાન પચાવવાની શક્તિ ઘણી વધારે છે. ફરી ફરી અહીં તહીં મળતાં રહીશું
Namaste and wish you all the best and success for this blog.
I always like to read your comments and enjoy along with the poems and gazals on almost all Gujarati blogs.
With regards.
Sudhir Patel.
બહુ વખત થી આપને ઓળખુ છુ,પણ તમારા પ્રતિભાવથી જ્.ાજે વધારે જાણવાનો મોકો મલ્યો… તમારી કમેન્ટસ પર હુ કુરબાન છુ…જે ઓછી વાત માં બહુ બધુ કહી જાય છે..બસ હુ તો હજી બાલમંદિર ની વિધ્યારથીની છું.. અને આપ જેવા બધાનાં સાથ સલાહ ની આશા રાખુ છુ…
આપના પ્રતિભાવો મારા બન્ને બ્લોગ પર લગભગ નિયમિત મળતા રહે છે એ વાતનો મને ખુબ ખુબ આનંદ છે… મને જરાય પણ ખ્યાલ ન હતો કે તમે પણ બ્લોગ ચલાવો છો… આજે પ્રથમ વખત જ આપના બ્લોગની મુલાકાત લીધી છે… ખુબ મજા આવી… આપની સફર ચાલુ રાખજો… અને સફર દરમ્યાન જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સમય મળે મારા બ્લોગની મુલાકાર લઈ આપના અભિપ્રાયનો પ્રસાદ આપતા રહેજો…
Pranam! I regularly read your cooments on all the Gujarati blogs. I am glad to read your “Parichay” here. I am newcomer to this world of internet blogging and expect that people like you would visit and encourage my new blog:http://binatrivedi.wordpress.com/
18 Comments
August 4, 2008 at 8:40 pm
પ્રજ્ઞાબેન,,,,નમસ્તે…..તમને જાણવામાં ભુલો થઈ તો માફી ચાહું છું…..તમે તમારો પરિચય તમારી સાઈટ પર મુક્યો તેનો ખુબ જ આંનદ થયો…..મારા વિષે તો તમે મારી સાઈટ પર મારું જીવન ઝરમર વાંચી જણ્યું હશે જ ! જ્યારે જ્યારે તમે મારી સાઈટ પર આવી તમારો પ્રતિભાવ મુક્યો તે વાંચી જે ખુશી થઈ તેને શબ્દોમા કેમ કહી શકું ? તમારી સાઈટ પર પ્રસાદી મુકતા રહેશો. ……ચંદ્રવદનભાઈ
August 5, 2008 at 2:14 pm
પ્રજ્ઞાબેન,
આપનો પરિચય જાણીને આનંદ થયો.
આપનો આ બ્લોગ ફન-એન-ગ્યાન ટૂલબાર (http://funngyan.com/toolbar/) પર ‘મહિલા વિશેષ’ વિભાગમાં ઉમેરી દીધો છે….
August 8, 2008 at 1:16 pm
આપનો પરીચય થયો આનંદ સાથે આવકારું છું
August 9, 2008 at 2:41 pm
Dear Pragna,
Your Gujarati poems,Articles and Critic is impacting the mind of the reader.
Your blog is a new welcome to Gujarati surfers and blogers on the internet world.
Please Stay connected.
Regards
Trivedi Parivar
http://www.yogaeast.net
http://www.bpaindia.org
August 9, 2008 at 2:43 pm
I am sure that our Gujarati blogs are going to get more and more great literature from you. Hidden treasure is now coming to light! Thanks.
August 18, 2008 at 10:52 am
૧– સ્વાગતમ્
૨– પરીચય આટલો ટુંકમાં ?
૩– જે અનુભવધન પામ્યાં છો એને બ્લોગપન્ને ક્યારે
મુકવાનાં ? એ ખજાનો જ હશે… રાહ જોવાશે.
૪–‘ની’રવ ન જોઈએ ?
August 20, 2008 at 3:10 am
૧– સ્વાગતમ્
આભાર
૨– પરીચય આટલો ટુંકમાં ?
ક સવિસ્તાર લખ્યું હતું પણ અમારા સીક્યુરીટીની મગજમાં ઉતેરે તેવી સલાહ આવી કે આઈ.ડી
ચોરાઈ રહેવાની દહેશત રહે છે.
ખ મૂળમાં તો ટપાલ ટીકીટ પાછળ લખી શકાય તેટલો પરિચય (વિચાર અમૃતા પ્રિતમનો છે- એટલે તેની આત્મકથાનું નામ પણ એવું જ આપ્યું હતું)
ગ મારી દિકરીને જ્યુરી ડ્યુટીમાં ઈન્ટરનેટ ગુનાહ અંગે જવાનું થયું અને જાત જાતની વાત જાણી.
કોઈને ફોન # આપવો નહીં-તેના પરથી રહેઠાણ ખબર પડે.અજાણ્યા સાથે ચેટ ન કરવું.તેથી
કાળજીથી ઈ-મેઈલ કર્યા-તેમાંથી મારા ભત્રિજાની પુત્રવધુએ ગુજરાતી વાંચવા-લખવા અંગે
માહિતી મોકલી-લખતા લખતા કોમેંટ લખવા માંડી અને બ્લોગ પણ શરુ કર્યો.હવે વિનોબાજીની બ્રહ્મચર્યની વાત પર મારી કોમેંટ પછી સવિસ્તાર બીજા સંતોની વાણી જણાવવાનું સૂચન થયું. આ અંગે ગાંધીજીનાં વિચારો (-જો કે લેખનાં ઉતારા જ છે) અંગે અને સૂફી વાણી અંગે સલાહ-સૂચન આપવા વિનંતી.
૩– જે અનુભવધન પામ્યાં છો એને બ્લોગપન્ને ક્યારે મુકવાનાં ? એ ખજાનો જ હશે… રાહ
જોવાશે.
સંતો કહે છે કે- ગુંગાને ગોળનાં સ્વાદ જેવું અનુભવનું છે. એ જવા દઈએ તો પણ બોલનાર લખનાર પણ અનુભવની વાતમા અસત્ય કહે છે….નારદ ભક્તી સુત્ર પ્રમાણે અવચનીય છે.
કેટલાકને મુ ભગવતીભાઈ જેવાઓને સહજતાથી પરમ લખાવે તેવું થાય છે તેવી કૃપા પાત્ર થઈએ તો…!
૪–’ની’રવ ન જોઈએ ?
આ પણ ભજનની પંક્તીઓમાંથી લીધું છે-અને બરોબર લાગે છે
નિરવ રવે રટજો રજની-દિન
એક મંત્ર ઉર , શ્રી અભિરામ !
બસ એક કામ , મમ એક ધામ ,&
ટપાલ ટીકીટ પાછળ પરીચયવાળી વાત મનમાં બેસી ગઈ. નીઃશેષ થવાની વાત કેટલી સરસ બેસે છે, આ વાતે !! નારદજીની વાત પણ લગભગ એ જ અનુસંધાને ગમી. ‘અવાચક’ બની જવું ક્રીયાપદ ઈશ્વરીય લીલાને જોઈને ક્યારેક થઈ આવતી અનુભુતીનો સરસ પડઘો પાડે છે. અ–વાચકો હવે વધી રહ્યા છે એ મુદ્દેય અવાચક બની જવાય છે. લેખન શબ્દ આયુર્વેદમાં ખોતરવાના અર્થમાં વપરાય છે ! લખવાની કામગીરી આંતરીક ખોતરકામ કરે છે ! વાચકો એને વાંચે કે ન વાંચે; વાંચીને બરાડી ઉઠે કે અ–વાચક થઈ જાય – આ બધું આ પ્રવૃત્તતીમાં જોડે જોડે છે. સાર્થ જોડણીકોશ મુજબ નીરવ જ છે. ભજનમાં કેમ એમ લખ્યું હશે, શી ખબર. સારું થયું તમારી સાથે આ મુદ્દે લખ્યું; ‘લેખન’કાર્ય એ બહાને થયું. સાભાર, વંદન સહ,–
જુગલકીશોર.
August 21, 2008 at 2:48 pm
પ્રજ્ઞાબેન,
તમારો પરિચય મેળવવાનું કૂતુહલ હતું. બહું આનંદ થયો.
અમુક વાતોનું ખંડન આપણે ફકત જ્ઞાન મેળવવા માટે કરતા હોઈએ છીએ. પણ એ પહેલાં જ્ઞાન મેળવવાની પાત્રતા એટલે કે અહમ(હું કોણ?)નું ખંડન કરવું પડે . મને લાગે છે કે તમારી જ્ઞાન પચાવવાની શક્તિ ઘણી વધારે છે. ફરી ફરી અહીં તહીં મળતાં રહીશું
August 21, 2008 at 8:27 pm
Pragnaben,
Namaste and wish you all the best and success for this blog.
I always like to read your comments and enjoy along with the poems and gazals on almost all Gujarati blogs.
With regards.
Sudhir Patel.
August 23, 2008 at 5:51 pm
બહુ વખત થી આપને ઓળખુ છુ,પણ તમારા પ્રતિભાવથી જ્.ાજે વધારે જાણવાનો મોકો મલ્યો… તમારી કમેન્ટસ પર હુ કુરબાન છુ…જે ઓછી વાત માં બહુ બધુ કહી જાય છે..બસ હુ તો હજી બાલમંદિર ની વિધ્યારથીની છું.. અને આપ જેવા બધાનાં સાથ સલાહ ની આશા રાખુ છુ…
આપની ચાહક નીતા કોટેચા
August 23, 2008 at 11:19 pm
હવે ઓફીશીયલી પરીચય મળ્યો !!
August 24, 2008 at 2:51 am
nice to read..thanks pragnaben…
tamari sundar comments vanchavani maja avati hati.
ane have tamaro blog vanchavani pan maja..
khub saras
abhinandan
September 19, 2008 at 4:37 pm
પ્રિય પ્રજ્ઞાઆંટી, નમસ્તે…!
તમારો બ્લોગ ઘણીવાર વાંચુ જ છું… પરંતુ હવે કોમેંટ પહેલા જેટલી લખતી નથી, એટલો સમય વાંચનમાં વધુ વિતાવું છું.
તમે આ બ્લોગ ખરેખર સરસ રીતે ચલાવો છો… ખૂબ ખૂબ અભિનંદન.
ચા.ગુ. વખતે મળવાનો મોકો હતો તોય ના મળ્યાનો અફસોસ રહી ગયો… ખેર, like they say- there is always next time, right?!!
Regards….
September 22, 2008 at 3:21 am
આદરણીય પ્રજ્ઞાજી,
આપના પ્રતિભાવો મારા બન્ને બ્લોગ પર લગભગ નિયમિત મળતા રહે છે એ વાતનો મને ખુબ ખુબ આનંદ છે… મને જરાય પણ ખ્યાલ ન હતો કે તમે પણ બ્લોગ ચલાવો છો… આજે પ્રથમ વખત જ આપના બ્લોગની મુલાકાત લીધી છે… ખુબ મજા આવી… આપની સફર ચાલુ રાખજો… અને સફર દરમ્યાન જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સમય મળે મારા બ્લોગની મુલાકાર લઈ આપના અભિપ્રાયનો પ્રસાદ આપતા રહેજો…
રાજીવ (શબ્દ-સાગરના કિનારે…)
September 24, 2008 at 2:49 pm
Pu. Pragnyakaki,
A very nice blog. This is my first click.
Keep up with spreading good and encouraging thoughts.
Aa no bhadra kratvo yantu vishwath for the blog.
Pranams.
Kamlesh
October 9, 2008 at 1:25 pm
Pranam! I regularly read your cooments on all the Gujarati blogs. I am glad to read your “Parichay” here. I am newcomer to this world of internet blogging and expect that people like you would visit and encourage my new blog:http://binatrivedi.wordpress.com/
November 16, 2008 at 4:27 pm
Dear Aunty,
bas, aaje j tamaro blog joyo.. tamari comments hu vaanchti ane aapne naam thi olakhti… pan, aaje aapne ahi mali aanand thayo..
October 30, 2009 at 2:31 am
શોખમાં સર્ફીંગ અને બ્લોગીંગ ઉમેરી દો.