Daily Archives: મે 24, 2021

મિત્રનો પ્રસાદ

નાનપણથી શીખતા આવ્યા છીએअमृतं चैव मृत्युश्च द्वयं देहेप्रतिष्ठितम्।मोहादुत्पद्यते मृत्युः सत्येनोत्पद्यतेऽमृतम्॥अमरत्व और मृत्यु दोनों शरीर में निवास करते हैं।मृत्यु लोभ से आती है और अमरत्व सत्य से। ઘણા ખરા જાણે-   સામાન્ય વાત-આત્મા મરતો જ નથી, પણ જ્યાં સુધી તમે આત્મસ્વરૂપ થયા નથી, ત્યાં સુધી તમને ભો લાગ્યા કરેને . આયુષ્યનો કાળ બદલી શકાતો નથી પણ ગતિ ફેરફાર થઈ જાય છે.  મરતી વખતે ‘યા મતિઃ સા ગતિઃ’સંસારના બધા સંબંધોથી માનસિક મોહનો ત્યાગ જ સાચુ વૈરાગ્ય કહેવાય છે અભ્યાસ અને વૈરાગ્ય. ભગવાને અર્જુનને આ જ વાત કહી છે, ને સાથે સાથે મનને વશ કરવા માટે બે રામબાણ ઉપાય બતાવ્યા છે આવા ભજન દ્વારા વૈરાગ્ય દ્રઢ થવામા મદદ રુપ થાય છે.ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;અંતર ઊંડી જે ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી… ત્યાગ꠶ ૧
વેશ લીધો રે વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી;ઉપર વેશ તો આછો† બન્યો, માંહી મોહ ભરપૂરજી… ત્યાગ꠶ ૨
કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;સંગ પ્રસંગે તે પાંગરે, જ્યારે જોગ ભોગનો થાયજી… ત્યાગ꠶ ૩
 અવનિ ઉપરે, બીજ ન દીસે બહારજી;ઘન વરસે વન પાંગરે, એમ ઇન્દ્રિય વિષે આકારજી… ત્યાગ꠶ ૪
 દેખીને લોહ ચળે, એમ ઇન્દ્રિય વિષય સંજોગજી;અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગજી… ત્યાગ꠶ ૫
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી; રે વર્ણ આશ્રમથી, અંતે કરશે અનરથજી… ત્યાગ꠶ ૬
ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;ગયું રે ઘૃત મહી માખણથી, આપે થયું અશુદ્ધજી… ત્યાગ꠶ ૭
પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગીજી;‡નિષ્કુળાનંદ એ નરનો, વણસમજ્યો વૈરાગ્યજી… ત્યાગ꠶ ૮ તો બીજી તરફ ગુંજાય સ્વર:- કે.એલ. સાયગલ બાબુલ મોરા નૈહર છૂટો જાય 

મોરા નૈહર છૂટો હી જાયચાર કહાર મિલ મોરી ડોલિયા સજાવો
મોરા અપના બેગાના છૂટો જાયેમોરા નૈહર છૂટો જાયઅંગના તો પરબસ ભયો
ઔર દેરી ભઈ બિદેસલે ઘર બાબુલ આપનોમૈં ચલી પિયા કે દેસ  — બાબુલ મોરાઆમ ઘણાનો મૃત્યુનો ભય  ન રહેતા સહજતાથી સ્વીકારાય છે પણ કબિરની આ અદભુત વાતમૃત્યુનો આનંદ ! મન ક્યારે સ્વીકારશે ? અને ડાઘવાળી ચુંદડી સાથે ? ‘અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યે … અભ્યાસ તથા વૈરાગ્ય-એ બે વાતોથી મનને કાબુમાં રાખી કબીરજી સમજી પ્રયત્ન કરતા …………………………….?આનંદરાવજી

Leave a comment

Filed under Uncategorized