ભાવનગરના શિક્ષક કવિ શ્રી દાન વાઘેલાનો આજે જન્મ દિવસ છે, જન્મદિવસની શુભેચ્છાઓ
મધુરા ગીત બદલ ધન્યવાદ ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
યાદ આવે કામરૂપ ખાતેના પ્રસિધ્ધ કામાખ્યા દેવીના મંદીરે અંબુબાસી તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે દેવી રજ:સ્વલા થાય છે. અષાઢ સુદ એકમે પૃથ્વી પણ રજ:સ્વલા થાય છે એવું મનાય છે.
કવિઓને પ્રણયરંગી કાવ્યો સર્જીને પ્રેમરસમાં મસ્ત થવાનો આ માસ છે, તો પ્રેમી યુગલોને પ્રેમરસ પાન કરવાનો ‘મધુમાસ’ છે. અષાઢનાં પ્રથમ દિને કોઈને પ્રિયત્તમાનું મધુર સ્મરણ થાય, તો પ્રભુપ્રેમીને આભમાં ગાજવીજ કરતા વાદળો વર્ષાના દેવ ઈન્દ્રનું વાદળમાં છૂપાઈને ડમરું વગાડતા ભગવાન શિવજીનું સ્મરણ થાય.પ્રકૃતિ કવિ કાલિદાસની મહાન ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે.
મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ
સ્વર : હેમાલી વ્યાસ નાયક
સ્વરાંકન : આલાપ દેસાઇ
માણો
ROM ROM TAADH – HIMALI VYAS NAIK – ALAP DESAI – SUR VARSHA – {live version}
![]() |