સ્વાહા થવું નો અર્થ–બળી જવું; પાયમાલ થઈ જવું , ખવાઈ જવું.
સ્વાહા શબ્દનું મહત્વ : સ્વાહા અગ્નિ દેવની પત્ની છે તેથી હવનમાં દરેક મંત્ર પછી તેમના નામનો જાપ કરવાથી અગ્નિ દેવ પ્રસન્ન થાય છે અને તેનાથી યજ્ઞ પૂર્ણ માનવામાં આવે છે. સ્વાહા શબ્દનું ઉચ્ચારણ કરતા મંત્રોના પાઠ કરીને અને હવન સામગ્રી અર્પણ કરીને તે ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ યજ્ઞ ત્યાં સુધી સફળ નથી માનવામાં આવતો જ્યાં સુધી હવન સામગ્રી અગ્નિ દેવતાને સ્વીકાર્ય ન હોય અને તેને સ્વાહા બોલ્યા વિના પૂર્ણ નથી માનવામાં આવતી. ઋગ્વેદ અનુસાર હવનનો સબંધ અગ્નિદેવ સાથે છે અને સ્વાહા પ્રકૃતિની એક કળા હતી, જેમના લગ્ન અગ્નિદેવ સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે તેમના લગ્ન દેવતાઓના આગ્રહને કારણે થયા હતા. કારણ કે સ્વાહાને ભગવાન કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હોવાથી હવન દરમિયાન તેમનું નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવન દરમિયાન, સ્વાહા બોલતી વખતે હવન સમાગ્રી અને સમિધાને અગ્નિમાં રેડવામાં આવે છે જેથી તે દેવતાઓ સુધી પહોંચી શકે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યાં સુધી સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ યજ્ઞ અને હવન પૂર્ણ કહેવામાં નથી આવતો. વાસ્તવમાં સ્વાહા શબ્દ વિના યજ્ઞ અધૂરો છે, તેથી તેનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
પ્રમુખજી આપની ઉપકાર વર્ષા ભીંજવે અમને,
ઋણી રહેશું સદાયે આપના નવ ભૂલીએ તમને. ૧
સહ્યા છે કષ્ટ અપરંપાર જીવનભર તમે સ્વામી,
છતાં અમ કાળજી લેતા કશી નવ રાખતા ખામી. ૨ૐ ગુરુવે સ્વાહા…………………………………………………………………..
કાત્યાયનિ મંત્રાઃ
કાત્યાયનિ મહામાયે મહાયોગિન્યધીશ્વરિ ।
નંદ ગોપસુતં દેવિપતિં મે કુરુ તે નમઃ ॥॥ઓં હ્રીં કાત્યાયન્યૈ સ્વાહા ॥ ॥ હ્રીં શ્રીં કાત્યાયન્યૈ સ્વાહા ॥
અષ્ટનામનું સ્વરૂપ કેવું છે? અષ્ટનામમાં આઠ પ્રકારની વચન વિભક્તિ કહેલ છે. વચન વિભક્તિના તે આઠ પ્રકાર આ પ્રમાણે છે – ૧. નિર્દેશ – નિર્દેશ પ્રતિપાદક અર્થમાં કર્તા માટે પ્રથમા વિભક્તિ. ૨. ઉપદેશ – ઉપદેશ ક્રિયાના પ્રતિપાદનમાં દ્વિતીયા વિભક્તિ. ૩. કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ. ૪. સંપ્રદાન – સ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ. ૫. અપાદન – છૂટા પડવાના અર્થમાં વિભક્તિ. ૬. સ્વર સ્વામિત્વ બતાવવા ષષ્ઠી વિભક્તિ. ૭. સન્નિધાન – આધારકાળ ભાવમાં સપ્તમી વિભક્તિ. ૮. સંબોધન – આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ વપરાય છે. ૧. નિર્દેશમાં પ્રથમા વિભક્તિ, જેમ કે – તે, આ, હું ૨. ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ, જેમ કે – તેમને કહો, આને કહો. ૩. કરણમાં તૃતીયા વિભક્તિ, જેમ કે – મારા વડે કહેવાયેલ, તેના દ્વારા કહેવાયેલ, મારા કે તેના દ્વારા કરાયેલ, ૪. સંપ્રદાન તથા નમઃસ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ, જેમ કે – ‘નમો જિનાય’ જિનને નમસ્કાર ‘અગ્નયે સ્વાહા’ ‘વિપ્રાય ગાં દદાતિ’ – બ્રાહ્મણને ગાય આપે છે. ૫. અપાદાનમાં પંચમી વિભક્તિ, જેમ કે – આને અહીંથી દૂર કરો, આને અહીંથી લઈ લો. ૬. સ્વામી સંબંધમાં ષષ્ઠી વિભક્તિ, જેમ કે – તેની અથવા આની આ વસ્તુ છે. ૭. આધાર કાલ ભાવમાં સપ્તમી વિભક્તિ, જેમ કે – તે ફલાદિ આમાં છે. ૮. સંબોધન આમંત્રણમાં અષ્ટમી વિભક્તિ, જેમ કે – હે યુવાન! સૂત્ર સંદર્ભ– ૨૦૫–૨૧૨
પ્રેરકમન્ત્રો એક એવ ‘ૐ રાષ્ટ્રાય સ્વાહા’ ।
Moti Shanti | બૃહદ્ શાંતી | श्री बृहत्-शांति | મોટી શાંતિ
jainstavanlyrics.comhttps://jainstavanlyrics.com › lyrics
જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા. ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુઠ્ઠભક્ષ- …
ઓમ ગતે ગતે પરગતે પરસંગતો બોધિ સ્વાહા અક્કલની પૂર્ણતા …
મહામૃત્યુંજય મંત્ર તેનો અર્થ, જાપ કેવી રીતે કરવો ? શુ ફળ …
amarkathao.inhttps://amarkathao.in › maha-mrity…
. |
… દોઢ લાખ જાપનો દસમો ભાગ એટલે કે 12500 મંત્રોના અંતે “સ્વાહા” લગાવીને હવન કરવામાં આવે છે.આમ સ્વાહા શબ્દ વેદમા માનનાર સીવાય જૈન..ઇના મંત્રો બાદ જપવામા આવે છે
પ્રજ્ઞાબેન,
નમસ્કાર.
તમારું નામ સાર્થક.
પ્રજ્ઞાનમ્ સ્વાહા.
સ્વને ધારણ કરનાર શકિત
સ્વધા
અને સ્વનું સમર્પણ કરવાની શકિત
સ્વાહા.
આ બંને અગ્નિદેવની શકિત.
અથવા પૌરાણિક ભાષામાં પત્ની.
હવે વાત કરું આ રચના પાછળ
જે મનોભાવ હતા તેની.
મારો નાનોભાઇ બિપિન પરવત પાટીયા -સુરતમાં રહેતો. તેને 31 માર્ચના રોજ વહેલી સવારે બ્રેઇન સ્ટ્રોક આવેલ. 3 એપ્રિલ સવારે બ્રેઇન ડેડ જાહેર થાય છે અને અંગદાન-કિડનીઓ,લીવર તથા આંખો-પાંચ અન્ય શરીરોમાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે. 4 એપ્રિલે તેના અગ્નિસંસ્કાર થાય છે.
પંચમહાભૂત સ્વાહા.
સ્થૂળ દેહનો આશ્રય કરીને રહેલો
બિપિન નામાંકિત દેહી સ્વાહા.
હવે રહે શું?
કેવલ એક અનિર્વચનીય તત્વ.
બ્રહ્મ.
પણ. ….
કવિતામાં આ બધું પરોક્ષ અને સાંકેતિક નામથી,પ્રતીકથી અને અલગ ભાષા ધારણ કરી આવે.
આ અંગત વાત અજ્ઞાત લીલાને સમજવાની મથામણ માટે જ કરી.
જે થયું તે.
તમારો આભાર નથી માનતો પણ એટલું કહીશ કે
ભાઇ બહેન વચ્ચે
આવો
ભાવ
રહે.
પુન:પુન:
નમસ્કાર.
હરીશ દાસાણી.