Monthly Archives: જૂન 2015

Shout, shout, let it all out &Text-to-Speech

00000

 Shout- Tears for Fears 
Shout, shout, let it all out, these are the things I can do without 
Come on, I’m talking to you, come on 
Shout, shout, let it all out, these are the things I can do without 
Come on, I’m talking to you, come on 

In violent times, you shouldn’t have to sell your soul 
In black and white, they really really ought to know 
Those one track minds that took you for a working boy 
Kiss them goodbye, you shouldn’t have to jump for joy 
You shouldn’t have to shout for joy 

Shout, shout, let it all out, these are the things I can do without 
Come on, I’m talking to you, come on 

They gave you life, and in return you gave them hell 
As cold as ice, I hope we live to tell the tale 
I hope we live to tell the tale 

Shout, shout, let it all out, these are the things I can do without 
Come on, I’m talking to you, come on 
Shout, shout, let it all out, these are the things I can do without 
Come on, I’m talking to you, come on 

Shout, shout, let it all out (let it all out) 
These are the things I can do without 
Come on, I’m talking to you, come on 

And when you’ve taken down your guard 
If I could change your mind, I’d really love to break your heart 
I’d really love to break your heart 

Shout, shout, let it all out 
(Break your heart) these are the things I can do without 
(I’d really love to break your heart) come on 
I’m talking to you, come on 
Shout, shout, let it all out, these are the things I can do without 
Come on, I’m talking to you so come on 

0000(Guitar solo) 

Shout, shout, let it all out, these are the things I can do without 
Come on, I’m talking to you, come on 
(They really really ought to know) Shout, shout, let it all out 
(Really really ought to know) These are the things I can do without 
(They really really) Come on, I’m talking to you, come on 
(They really really ought to know) Shout, shout, let it all out 
(I’d really love to break your heart) 
These are the things I can do without 
(I’d really love to break your heart) 
Come on, I’m talking to you so come on 
Shout, shout, let it all out, these are the things I can do without 
Come on, I’m talking to you, come on…(fade)
……………………………………………………………………

Leave a comment

Filed under પ્રકીર્ણ

Gurdjieff’s advice to his daughter Dushka Howarth+

 

0 00 000

 

Sharad Shah <sns1300@gmail.com> wrote:

Gurdjieff’s advice to his daughter Dushka Howarth
a worth read

Focus your attention on yourself
Be aware every moment of what you are thinking, feeling, desiring or doing.
Complete always what you have begun.
Do what you are doing as best as possible.
Don’t be attached to anything who finally could destroy you.
Develop your generosity without witnesses.
Treat every person such as it is your next to kin.
Clear up what you have mess- up.
Learn to receive, and be thankful for every gift.
Stop your self defending behaviors.
Don’t lie, don’t steal, if you do it so, then you lie and steal to yourself.
Help who’s close to you without making it dependent from yourself.
Don’t take up too much space.
Don’t make noise nor unnecessary gestures.
If you don’t have it yet, then imitate the faith.
Don’t be easily impressed from the strong personalities.
Don’t seize anything nor anyone.
Distribute equally.
Don’t seduce.
Eat and sleep the strictly necessary.
Don’t speak about your personal problems.
Don’t judge nor discriminate until you don’t know the most part of the facts.
Don’t make useless friendships.
Don’t follow the trends.
Don’t sell yourself.
Respect the agreements you have signed.
Be punctual.
Don’t envy the others assets nor results
Speak only about what is necessary.
Don’t think about the benefits that your action could bring to you.
Don’t threaten.
Keep your promises.
During a debate,put yourself always in the others skin.
Admit when someone exceeds you.
Win your fears.
Help the others to be able to help themselves.
Win your feelings of disliking and be close to those you wish to refuse.
Transform your pride in dignity.
Transform your anger in creativity.
Transform your greed in respect for the beauty.
Transform you envy in admiration for the others values.
Transform you hate in charity.
Don’t praise nor insult yourself.
Take care of what does not belong to you, such as is yours.
Don’t complain yourself.
Develop your imagination.
Don’t share orders for the mere pleasure of being obeyed.
Pay for the services the others make to you.
Don’t propagandize your work and ideas.
Don’t try to awaken in the others feelings towards yourself such as:
pity, sympathy, admiration, complicity.
Don’t try to stand out for your appearances.
Never contradict, just be silent.
Don’t run up debts, buy and pay immediately.
If you have offended publicly, apologize publicly.
If you notice you have said something wrong, don’t insist in such
error for pride and desist immediately from your purposes.
Don’t defend old ideas for the mere reason you have enunciated them.
Don’t preserve useless objects.
Don’t decorate yourself with others ideas.
Don’t photograph yourself with famous persons.
Be your judge.
Never define yourself in according with what you possess.
Be aware that anything is yours.
If you meditate and the Devil comes, make the Devil meditate. &

…………………………..

ખેતમજૂરી કરતાં માતા-પિતાને ત્યાં જન્મેલા અને આપબળે આગળ વધીને પોતાના નામની જેમ સાહિત્ય જગતમાં પ્રસરી રહેલા શ્રી અનિલ ચાવડાનો પરિચય કરાવું છું. હંમેશ મુજબ વર્ડ ફોર્મેટ અને ઈ-મેઈલ દ્વારા મોકલું છું. તમારા બ્લોગ્સમાં સામીલ કરી, અન્ય વાંચકો સુધી પહોંચાડવા વિનંતી.

00મળવા જેવા માણસ – ૪૭ – શ્રી અનિલ ચાવડા

અનિલભાઈનો જન્મ ૧૯૮૫માં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામમાં થયો હતો. એમના પિતા માત્ર ત્રીજા ધોરણ સુધી ભણેલા હતા અને માતા નિરક્ષર. અનિલભાઈના જન્મ સમયે અને ત્યારબાદ ઘણાં વર્ષો સુધી તેમના માતા-પિતા ખેતમજૂરી કરી જીવન ગુજારતા રહ્યા. કોઈ વાર ગામમાં મજૂરી ન મળે તો બીજા ગામમાં જઈ મજૂરી કરવી પડતી,આ સમય દરમ્યાન કોઈના ઢોર બાંધવાની ગમાણમાં કે ગામના બસસ્ટોપમાં પણ સૂઈ રહેવું પડતું. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આવું જીવન વ્યતિત કરવું પડતું.

આવી કારમી ગરીબીમાં પણ અનિલભાઈના માતા-પિતાએ નિશ્ચય કર્યો કે અમારે અમારા દીકરાને ભણાવવો છે, જેથી એણે અમારા જેવું જીવન વ્યતિત ન કરવું પડે. સંજોગો અનુસાર અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ અલગ અલગ ગામમાં, અલગ અલગ શાળાઓમાં થયું. કેટલાંક વરસ એમને બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. અભ્યાસ પ્રત્યે થોડી પણ અરૂચિ દર્શાવે ત્યારે એમના માતા એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા કે ભણીશ નહિં તો જિંદગીભર અમારી જેમ મજૂરી કરીશ. અનેક કઠણાઈઓ વેઠી,અનિલભાઈએ ૨૦૦૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી.અગિયારમું અને બારમું ધોરણ એમણે અમદાવાદની બે અલગ અલગ શાળાઓમાં ભણી ૨૦૦૨માં H.S.C.ની પરીક્ષા પાસ કરી. આ સમય દરમ્યાન વેકેશનોમાં મજૂરી કરી શાળાના ખર્ચ જેટલું કમાઈ લેતા. ૨૦૦૨થી ૨૦૦૫ દરમ્યાન અમદાવાદની એચ. કે. આર્ટ્સ કોલેજમાંથી B.A.ની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ૨૦૦૭માં M.A.ની ડીગ્રી મેળવી. ૨૦૦૮માંB.Ed.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૨૦૦૯માં એમણે ખાનપુરની ભવન્સ કોલેજમાંથી જર્નાલિઝ્મનો કોર્ષ કરી અભ્યાસની સમાપ્તિ કરી.

આ અભ્યાસકાળ દરમ્યાન પણ ૨૦૦૫-0૬થી અનિલભાઈ નવભારત સાહિત્ય મંદિરમાં નોકરીએ લાગી ગયેલા. આજે પણ તેઓ ત્યાં જ નોકરી કરી રહ્યા છે.

અનિલભાઈના લગ્ન ૨૦૧૧માં, રંજનબહેન સાથે થયા હતા.આજે દંપતીને એક પુત્ર છે.

અભ્યાસ દરમ્યાનના કપરા સમય દરમ્યાન પણ માસરસ્વતીની એમના ઉપર કૃપા હતી. બહુ નાની ઉંમરથી તેઓ સાહિત્યસર્જન કરતા રહ્યા અને કવિતા લખવાનો આ શોખ એટલી હદે હતો કે એમનો એક મિત્ર પોતાની પત્નીને મોકલવાનો પત્ર એમની પાસે લખાવવા આવતો તો એમા પણ કવિતા લખી નાખતા. એમને પોતાને એક છોકરી પ્રત્યે આકર્ષણ થયેલું ત્યારે એને જે પત્ર લખતા એમાં પણ કવિતા તો ખરી જ. અમદાવાદમાં મળતી બુધસભા, જે ધીરુભાઈ દ્વારા ચલાવવામાં આવે છે અને આજે પણ નિયમિત ચાલે છે તેમાં, અને શનિસભા, જે ચિનુ મોદી દ્વારા ચલાવવામાં આવતી હતી, જે આજે બંધ છે, તેમાં, જ્યાં ચિનુ મોદી, ધીરુ પરીખ, લાભશંકર ઠાકર, માધવ રામાનુજ, રઘુવીર ચૌધરી, શોભિત દેસાઈ અને અનિલ જોષી જેવા નામાંકિત કવિઓ પણ આવતા, તેમાં અંકિત ત્રિવેદી, અશોક ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ વગેરે યુવાન કવિઓ આવતા, જેમાં અનિલ ચાવડા પણ પોતાની કવિતાઓ રજૂ કરતા રહેતા.

આજે ત્રીસ વર્ષની નાની વયે પણ એમના સાહિત્યસર્જનના વ્યાપને લીધે, સાંપ્રત ગુજરાતી સાહિત્યના પ્રવાહમાં તેમની હાજરીની નોંધ લેવાય છે. તાજેતરમાં એમને એમના ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ માટે સાહિત્ય અકાદમી – દિલ્લી દ્વારા ગુજરાતી ભાષા માટેનો ‘યુવા પુરસ્કાર’ અર્પણ કરવામાં આવ્યો છે. ૨૦૧૦ માં એમને ગુજરાત સરકારનો ‘યુવાગૌરવ પુરસ્કાર’ સાંપડ્યો અને તે જ વર્ષમાં I.N.T. ઇન્ડિયન નેશનલ થિયેટર – મુંબઈ) દ્વારા અપાતો ‘શયદાએવોર્ડ’ પણ તેમને અર્પણ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦૧૨-૨૦૧૩નું‘તખ્તસિંહ પરમાર પારિતોષિક’ મેળવનાર અનિલભાઈએ ગદ્યસ્વરૂપોમાં કલમ અજમાવી, પ્રસિદ્ધ વાર્તામાસિક ‘મમતા’સંચાલિત વાર્તાસ્પર્ધાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું છે.હાલમા ‘સંદેશ’ અખબારમાં તેમની કટાર ‘મનનીમોસમ’ પ્રગટ થઈ રહી છે.

 

એમનું સર્જન કવિતા, વાર્તા, નિબંધ, અનુવાદ, સંપાદન એમ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. એમના સાહિત્યમાં યોગદાનનો અંદાઝ આપું તો એમનો એક કાવ્યસંગ્રહ, એક લઘુવાર્તાઓનો સંગ્રહ અને એક નિબંધસંગ્રહ પ્રસિદ્ધ થયા છે. એક સહિયારું કાવ્યસંગ્રહનું પુસ્તક અને પાંચ સંપાદનોનાં પુસ્તકો પણ છપાઈ ચૂક્યાં છે. એ ઉપરાંત એમણે ૧૯ પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે.

પોતાનાં કાવ્યસર્જન વિશે અનિલભાઈ કહે છે, “કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો,અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી.”

સાહિત્યસર્જનમાં એમની વિશેષ પહેચાન ગઝલકાર તરીકેની છે. અનિલભાઈ કહે છે, “ગઝલ મારા ભાવોને, મારા વિચારોને,મારી મનોસ્થિતિને વ્યક્ત થવા માટે વધુ માફક આવે એવું સ્વરૂપ છે.” એમની કવિતાઓમાં પ્રકૃતિનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. આ અંગે તેઓ કહે છે, “પ્રકૃતિ સાથે નાનપણમાં જીવ્યો છું. જે પ્રકૃતિ સાથે જીવ્યો છું એ પ્રકૃતિએ, મને ઘણી બધી બારીઓ ખોલી આપી છે. મારા શબ્દોને વહેવા માટે પ્રકૃતિએ રસ્તો કરી આપ્યો છે.”

વર્તમાનપત્રોમાં કોલમ લખવા માટે નિખાલસતાથી કહે છે, “લેખન જરૂરિયાતને આધીન અને ફરમાયશને આધીન રહીને પણ થાય છે. છાપાંમાં કોલમ લખવાથી મને પૈસા મળે છે. જે મારી જરૃરિયાત પણ છે.”

એમનાં લખાણોની તમારે ખરેખરી મજા માણવી હોય તો તમારે એમની વેબસાઇટ http://www.anilchavda.com/ ની મુલાકાત લેવી પડશે. તમને એમની વેબસાઇટ જોવાનું મન થાય એટલા માટે અહીં થોડા નમૂના રજૂ કરું છું.

નીચે આપેલી પ્રત્યેક બે પંક્તિઓ આખેઆખી વાત કહી જાય છે અને તે પણ બહુ વેધક રીતે.

(૧) બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.

(૨) એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

(૩) જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી-દરિયા,
એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને.

(૪) સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.

(૫)  સંપ માટીએ કર્યો તો ઇંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ.

અનિલભાઈની કલમે હજી આપણને ઘણું બધું મળવાનું બાકી છે.

-Courtesy પી. કે. દાવડા

 

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ, સત્યકથા, Uncategorized

ચાઇલ્ડ સર્વિટ્યુડ: શું તમારા ઘર, દુકાન કે ઓફિસમાં બાળ મજૂર છે? પરેશ વ્યાસ


ચાઇલ્ડ સર્વિટ્યુડ: શું તમારા ઘર, દુકાન કે ઓફિસમાં બાળ મજૂર છે?
આજે વિશ્વ બાળ મજૂર વિરોધ દિન છે. યુનાઇટેડ નેશન્સની ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ) સંસ્થા દર વર્ષની 12 જુનનાં દિવસે જનજાગૃતિ માટે ઉજવે છે. આપણને આવા વિશ્વ દિવસો કોઠે પડી ગયા છે. ક્યારેક વિશ્વ તમ્બાકુ વિરોધ દિન તો ક્યારેક વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન ઉજવાય છે. ક્યારેક વિશ્વ કાચબા દિવસ છે તો ક્યારેક વિશ્વ હડકવા દિવસ. વિશ્વ ડાયાબિટિસ દિન છે. વિશ્વ એઇડ્સ દિન છે. વિશ્વ અન્ન દિવસ છે, વિશ્વ શાકાહાર દિવસ છે. ના, વિશ્વ માંસાહાર દિવસ નથી. ગાંધીબાપુનો જન્મ દિવસ વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવાય છે. આ બધા દિવસોએ વિશ્વને કોઇ એક ચોક્કસ વિષય વસ્તુ સંબંધે સુધારવા માટે હિદાયત અપાય છે. બાકીનાં દિવસો આપણે એ શિખામણ સ્વાનુકૂળ રીતે ભૂલી જઇએ છીએ. શેઠની શિખામણ બૌ બૌ તો ઝાંપા સુધી. તંઇ શું? પણ આજે ઝાંપાની અંદરની, આપણા ઘરની અંદર થતી બાળ મજૂરીની વાત કરવાની છે.
બાળ મજૂર વિરોધ દિન 2002થી ઉજવાય છે. દર વર્ષે બાળ મજૂરી અંગેની એક ચોક્ક્સ થીમ ઉપર વિચાર થાય છે. 2011માં જોખમી કામમાં જોતરાયેલા બાળ મજૂરો સામે ચેતવણી હતી. ગયા વર્ષે માનવ અધિકાર અને સામાજિક ન્યાયની દુહાઇ આપીને બાળ મજૂરી રોકવા ઇજન કરાયુ’તું. આ વર્ષે થીમ છે: નો ટૂ ચાઇલ્ડ લેબર ઇન ડૉમેસ્ટિક વર્ક. ઘરેલૂ કામમાં બાળ મજૂર ન હોવો જોઇએ.”

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

ઓસ્ટ્રેલીયાના સુંદર પંખીઓ

૦૧ ૦૨ ૦૩ ૦૪ ૦૫ ૦૬ ૦૭ ૦૮ ૦૯ ૦૧૦

1 ટીકા

Filed under Uncategorized

મેરા કાતિલ હી મેરા મુન્સિફ હૈ…/સુદર્શન ફાકિર

                                 સુદર્શન ફાકિરની જગજિત-ચિત્રાએ સમ વન સમ વ્હેર ગાયેલી એક બહુજ જાણીતી ગઝલ છે અને 
તેમાય તેનો  એક શેર છે જે કદાચ જગજિતના જીવનમાં અને તેના અવાજમાં ઘુંટાયેલા દર્દને બાખુબી રજુ કરે છે. શેર છે,
 ઝિંદગી કો કરીબ સે દેખો ..ઇસકા ચહેરા તુમ્હે રૂલા દેગા 
આ ગઝલ કલાકારની લાઇફ સ્ટોરી સાથે ગજબનું સામ્ય ધરાવે છે.
આદમી આદમી કો ક્યા દેગા
آدمی آدمی کو کیا دے گا
جو بھی دے گا، وہیں خدا دے گا
میرا قاتل ہی میرا منسپھ ہے
کیا میرے حق میں فیصلہ دے گا
زندگی کو قریب سے دیکھو
اس کا چہرہ تمہیں رلا دے گا
ہم سے پوچھو نا دوستی کا صلہ
دشمنوں کا بھی دل ہلا دے گا
عشق کا زہر پی لیا ‘فاکر’
اب مسیحا بھی کیا دوا دے گا
……………………………………
आदमी आदमी को क्या देगा 
जो भी देगा, वही खुदा देगा
मेरा कातिल ही मेरा मुन्सिफ है
क्या मेरे हक़ में फैसला देगा
ज़िन्दगी को करीब से देखो 
इसका चेहरा तुम्हें रुला देगा
हमसे पूछो ना दोस्ती का सिला 
दुश्मनों का भी दिल हिला देगा
इश्क का ज़हर पी लिया ‘फ़ाकिर’
अब मसीहा भी क्या दवा देगा
સૌજન્ય ્દિવ્યભાસ્કર અને બ્લોગો

AADMI AADMI KO KYA DEGA SUNG BY JAGJIT & CHITRA SINGH ALBUM SOMEONE SOMEWHERE BY IFTIKHAR SU

SONG : AADMI AADMI KO KYA DEGA SINGER : JAGJEET & CHITRA SINGHPOETRY BY : SUDARSHAN FAAKIR ALBUM

Leave a comment

Filed under ગીત

સીસકતા કો ઠગારા દાહ દવતા રિક્ત કાળજડે ! અકિલીસ હીલઃ શક્તિશાળી વ્યક્તિની નબળાઇ પરેશ વ્યાસ

દર્દ એ કવિતાના શરીરનો આત્મા છે. પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. 

ગાલિબ યાદ આવે: 

रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज,

 मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई ।

 એ જ ગાલિબ આજ મિજાજની વાત ફરી આ રીતે કરે છે: 

दर्द का हद से गुजर जाना है दवा हो जाना । પણ દર્દ ટકી જાય તો? 

રાજકુમાર સિદ્ધાર્થે સંસારની તકલીફો જોઈ. આ તકલીફો એનામાં કાયમી ઘર કરી ગઈ 

અને  એ બુદ્ધ બન્યા.

પ્રભો! તું પાંગર્યો હૈયે છતાં ઉરજલ ઠર્યું શાને ?

હૃદયની વીરડીનું સત્વ શોષાયું હવે શાને ?

થયાં અંકુર ક્યાં એ લુપ્ત ? થઈ કંટક ચૂભે દિલને .

ભભકતા રાગ મુજ મનના  થઈ અંગાર અંતરનો

થીજ્યાં ; એ વારિકણના ઠારને નખશીખ ઓગાળો !

કંઈ સૈકા પુરાણાં ખોરડાં, ઉરદગ્ધતાના ઢેર ,

વિલાજો આ ઉરાંગણથી હવે ફણગાવી કોમલ સેર.

કૂણાં વારિદલો અવ રેલજો નવભાવ અંતરિયે ;

ઊણા અંગાર સમસમતા ઠરો નવશીત નિર્ઝરણે ;

ઉરાંકુરને સીંચી કો ભાવઝરણે ભીંજવી ઉરભોમ ,

વહો ધારા અવિચળ પ્રેમની મુજ ધીકતે ઉરવ્યોમ.

પ્રભો! બસ એટલું યાચું : વહો નિત ઐક્ય ઉર-મનનું ,

સદા હૈયું રહો નિર્ભર તમારાં પ્રેમ -પૂજનનું 

લોકગીત ભજન

દર્દ ટકાવી રાખીએ ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે 

એ ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત હોવી ઘટે વિવેક ટેલર

Courtesy Uttam Gajjar

DB-Madhu Rye-2015-06-24(1)     +અકિલીસ હીલઃ શક્તિશાળી વ્યક્તિની નબળાઇ/પરેશ વ્યાસ

અકિલીસ હીલ: શક્તિશાળી વ્યક્તિની નબળાઇ

કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે
હો બૂટની જે અંદર કંકર બહુ નડે છે 

 –રઇશ મનીઆર

સૂટબૂટની સરકાર માટે રાહુલ ગાંધી ભલે રસ્તાનાં પથ્થર બને પણ અંતે નડે તો પોતાનાં જ બૂટનાં કંકર. ભાજપને એમનાં જ એક વરિષ્ઠ કેન્દ્રિય મંત્રી અને એક મુખ્યમંત્રી નડી રહ્યા છે. અને એ મંત્રીઓને નડી રહ્યા છે એમનાં જ પતિ, દીકરી અને દીકરા. બાત પુરાની હૈ. એક કહાની હૈ. ચાર વર્ષ થયા. આઇપીએલનાં તત્કાલીન કમિશ્નર લલિત મોદી પર બે હજાર કરોડની મેચ ફિક્સિંગ અને સટ્ટાખોરીનો આરોપ હતો. લમોએ નક્કી કર્યું કે ભારત છોડો અને ઇંગ્લેન્ડ ભાગો. ઇંગ્લેન્ડમાં ઠરીઠામ થયા પછી ગયા વર્ષે એમની કેન્સરપીડિતા પત્નીનાં ઓપરેશન માટે પોર્ટુગલ જવાનું હતુ. ભારત સરકારની કોર્ટે પાસપોર્ટ છીનવી લીધો હોવાથી તેઓ જઇ શકે એમ નહોતા. હવે માનવતાનાં ધોરણે ભારતનાં વિદેશ મંત્રીએ ભાગેડૂ લમોની થોડી મદદ કરી તો બોલો એમાં ખોટું શું છે? આખરે માનવતા પણ તો કોઇ ચીજ છે. હેં ને? એ વાત અલગ છે કે ભારતમાં લમોનો ન્યાય તોળવો હજી બાકી છે. પણ વિરોધ પક્ષો અને ટીવી ચેનલ્સને તો મસાલો મળી ગયો. તેઓ સુષમા સ્વરાજની પાછળ પડી ગયા. રાજીનામુ કે હકાલપટ્ટી-નાં નારા ગુંજવા માંડ્યા. એમણે ગોતી કાઢ્યું કે સુષમાજીનાં પતિદેવ સ્વરાજ કૌશલ અને દીકરી બાંસુરી વકીલ તરીકે લમોનો બચાવ કરતા રહ્યા છે. અદાલતની અંદર પણ અને અદાલતની બહાર પણ. હવે વકીલ છે તો અસીલને બચાવે તો ખરા ને? પણ એ માટે સત્તાસ્થાને બિરાજતા પોતાનાં પતિ કે માતાની મદદ લેવી યોગ્ય નહોતી. હજી આ પત્યુ નહીં ત્યાં સમાચાર આવ્યા કે રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેનાં દીકરા દુષ્યંત સિંઘની કંપનીનો 10 રૂપિયાનો શેર લમોએ 96180 રૂપિયે ખરીદ્યો. લો બોલો ! કોઇ ખોટનો સોદો શું કામ કરે? સામે મદદની અપેક્ષા તો હોય ને? હેં ને? ભાજપમાં સત્તા સ્થાને બેઠેલા મંત્રીઓનાં સગાઓ ભાજપ માટે અને મંત્રીઓની પોતાની કારકિર્દી માટે નબળી કડી સાબિત થઇ રહ્યા છે. ભારતનાં વિદેશ મંત્રીનાં પતિ અને દીકરી તેમજ રાજસ્થાનનાં મુખ્યમંત્રીનાં દીકરાનું આ ‘લલિતગેટ’ દિવસે ‘ને દિવસે જાડું થતું જાય છે. અકિલીસ હીલ (Achilles’ Heel) શબ્દપ્રયોગ ફરી એકવાર વાંચવા મળ્યો. અખબારોમાં છેલ્લે અકિલીસ હીલ શબ્દ દિલ્હીનાં બોગસ ડીગ્રીધારી મંત્રી તોમર માટે વપરાયો હતો. તેઓ કેજરીવાલનાં અકિલીસ હીલ છે એવું છપાયું હતુ. હવે સ્વરાજ કૌશલ અને બાંસુરી સુષમા સ્વરાજનાં અકિલીસ હીલ છે એવું છપાયું છે. શું છે આ અકિલસ હીલ?

સુષમા સ્વરાજ અને વસુંધરા રાજે શક્તિશાળી નેતા છે. આવા શક્તિશાળી નેતાની કોઇ એવી, આમ જુઓ તો સાવ સામાન્ય લાગતી નબળાઇ; પણ એ એક વાર છતી થાય એટલે પછી એની પર જ હલ્લો થાય અને પછી એમની તમામ શક્તિ ક્ષીણ થતી જાય અને પછી કામ તમામ…. યુ સી!  વિરોધીઓ આ નાનકડી નબળાઇ પર એક નાનકડો વાર કરે કે ભલભલા ભૂપતિઓને ભોં ભેળાં થૈ જાય. ગ્રીક પુરાણ અનુસાર અકિલીસ નામનો એક યોદ્ધો જ્યારે નાનો બાળક હતો ત્યારે આગાહી એવી હતી કે એ ઝાઝુ નહીં જીવે. એટલે એની માતા થેટિસ(જળની દેવી)એ એને સ્ટિક્સ નદીમાં ઝબોળ્યો. પાતાળલોક જતી આ નદીમાં ચમત્કારિક ગુણ હતા; જેનું પાણી અડતા જ ઝબોળેલા બાળકનાં શરીરને અભેદ્ય રીતે શક્તિશાળી બનાવી દેતા. થેટિસે પોતાનાં હાથનાં અંગૂઠા અને તર્જનીથી બાળ અકિલીસને પગથી ઊંધો પકડીને નદીમાં ઝબોળ્યો ત્યારે એ પગની એડીનાં ભાગ પૂરતું નદીનું પાણી અકિલીસનાં શરીરને અડ્યુ નહીં. એ ભાગ નબળો રહી ગયો. પછી તો અકિલીસ મોટો થઇને મહાન યોદ્ધો બન્યો. અનેક યુદ્ધનો આ વિજેતા જ્યારે પ્રખ્યાત ટ્રોજન યુદ્ધ લડી રહ્યો હતો ત્યારે એક ઝેરી બાણ એને બરાબર પગની એડીમાં વાગ્યું. અકિલીસ હીલ(એડી) એની નબળી કડી પુરવાર થઇ. ઝેર શરીરમાં ફેલાયું. અકિલીસ મૃત્યુ પામ્યો. એક મહાવરા તરીકે અકિલીસ હીલનો ઉપયોગ પહેલી વાર અઢારમી સદીનાં મહાન કવિ દાર્શનિક સેમ્યુઅલ  કુલીજે કર્યો: “આયરલેન્ડ , ધ વલ્નરેબલ(અંશત: નિર્બળ, ભેદ્ય) હીલ ઓફ બ્રિટિશ અકિલીસ!”

આવી વાત તો મહાભારતમાં પણ છે. દુર્યોધન અભેદ્ય થઇ જાત, અજેય થઇ જાત જો માતા ગાંધારીનાં આદેશાનુસાર એ સંપૂર્ણ નગ્નાવસ્થામાં એમની સમક્ષ જાત. પણ રસ્તામાં શ્રી કૃષ્ણએ કળા કરી. એને ટોણો માર્યો કે તું આટલો મોટો થઇને માતા પાસે સાવ નગ્ન હાલતમાં જઇશ?! દુર્યોધન છેતરાયો. એ પોતાની જાંઘને કેળનાં પાનથી ઢાંકીને માતાનાં કક્ષમાં ગયો. ગાંધારીએ પળવાર માટે આંખો પરથી પટ્ટી ઉતારી. એમની દિવ્ય નજર જ્યાં પડી એ શરીર વજ્રનું થઇ ગયું. પણ પછી એમણે જોયું કે દુર્યોધને પોતાની જાંઘને ઢાંકી હતી. આ ભાગ નબળો રહી ગયો. અને પછી કુરુક્ષેત્રનાં ગદાયુદ્ધમાં કૃષ્ણ ભગવાનનાં સંકેતને પામી જઇને ભીમસેને દુર્યોધનની જાંઘ પર ઘા કરીને મારી નાંખ્યો.

અકિલીસની એડી હોય કે દુર્યોધનની જંઘા, શક્તિશાળી વ્યક્તિની ક્યાંક તો કોઇ નબળાઇ હોય જ છે. વખત આવ્યે એ બહાર છતી થાય એટલે પડતી નિશ્ચિત. રાજકારણમાં પોતાનાં જ નડે અને પડતીનાં કારણ બને. નમો એટલે જ એમનાં સાંસારિક સગાથી દૂરતા જાળવી રહ્યા છે. સુષમા સ્વરાજ કે વિજયા રાજે એમ કરી શક્યા નહીં અને એમની એડીનું કળતર હવે વધી રહ્યું છે; જે વધીને ગેંગ્રીન થઇ જવાની શક્યતા વધી રહી છે. આ છપાય ત્યાં સુધીમાં એડી કાપવી પડે એમ પણ બને. ‘મરીઝ’નાં શબ્દોનો સહારો લઇને કહું તો જિંદગીમાં બે ચાર સ્ખલન આખી જિંદગીને બદનામ કરવા પૂરતા છે. પતન માટે પર્યાપ્ત છે.

શબદ આરતી:

“ જીવનમાં બે વસ્તુ તમને નુકસાન પહોંચાડી શકે. એક ધનની લાલસા અને બીજી કીર્તિની મહત્વકાંક્ષા. આ બન્ને તમારા અકિલીસ હીલ છે. પણ જો તમને ધનની કે નામનાની કોઇ પડી ન હોય તો તમે સાચા અર્થમાં બંધનમુક્ત છો.” –અમેરિકન સ્ટેન્ડ અપ કોમેડિયન ડાના કાર્વી

01

DB-Madhu Rye-2015-06-24(2)    +અકિલીસ હીલઃ શક્તિશાળી વ્યક્તિની નબળાઇપરેશ વ્યાસ

02

GM-DP-Harnish Jani-2015-06-24

GM-Dr.Shashikant Shah-2015-06-24

1 ટીકા

Filed under કવિતા, કાવ્ય

રાષ્ટ્રીય કળા કેન્દ્ર હીરક જયંતિ + ભયાવહ હાઇક

 ૦
૦૦ ૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦૦
સુરતની સૌથી જૂની અને સતત પ્રવૃત્તિશીલ કળા સંસ્થા રાષ્ટ્રીય કળા કેન્દ્ર તેના અસ્તિત્વનું ૬૦મુ વર્ષ હીરક જયંતિ રૂપે ઉજવે છે, એ એક સાંસ્કૃતિક ઘટના છે. ૨૦ અને ૨૧ જૂન, ૨૦૧૫ દરમિયાન તેઓ બે દિવસીય કાર્યક્રમ જીવનભારતીના રંગભવનમાં યોજાયો, જે યાદગાર રહ્યો.
  000
પહેલે દિવસે ‘વ્હાલના વારસદાર’ નાટક રજુ થયું અને બીજે દિવસે ‘પંચામૃત’ કાર્યક્રમ રજુ થયો જેમાં સંસ્થાની નૃત્ય, લોનૃત્ય, નાટક, સાહિત્ય, ચિત્રકલા અને સંગીત ઉપાસનાની ઝલક જોવા મળી. આ સાચે જ એક ઉત્સવ હતો, સ્થાનિક કલાકારોનો. બંને દિવસ સંચાલન દિલીપ ઘાસવાલાએ કર્યું. ચૌટા બજાર, શાહપોર ખાતે ‘વજુભાઈ ટાંક હોલ’નું આ પ્રસંગે નવીનીકરણ પણ થયું, જે આવનારા સમયમાં પ્રવૃતિઓનું કેન્દ્ બની રહેશે. રા.ક.કે. સાથે સંકળાયેલા સૌ કોઈને ખૂબ ખૂબ અભિનંદન..
સુંદર ગરબો એ રાષ્ટ્રીય કળા કેન્દ્રની ખાસિયત રહી છે. ડો. જયંત પાઠક લિખિત ‘ગોકુળમાં નહીં આવો તો ચાલશે, શ્યામ’ જોવાની સૌને મઝા પડી. — 
આ પ્રસંગે બંને દિવસ ખાસ હાજરી આપનાર ગુજરાતી ભાષાના જાણીતા કવિ ડો. વિનોદ જોશીનું કાવ્ય પઠન યાદગાર રહ્યું. તેમણે નારીના મનની વાત કરતાં કાવ્યો, ગીતો, સોનેટ અને ગાઈને સંભળાવેલા ગીતોએ શ્રોતાઓને તરબતર કર્યાં.
ઓડીસી નૃત્ય દ્વારા સ્વાગત થયું, જે બિસ્વાસ માતા અને દીકરીની જુગલબંધી બની રહી.
સ્વાગત નૃત્ય રૂપે રજુ થયેલું લોકનૃત્ય બહુ જ સુંદર રહ્યું, જે કોરિયોગ્રાફીની કમાલને લીધે જોવું ગમે તેવું હતું.સૌજન્ય શ્રી નરેશ કાપડિયાપહેલે દિવસે ‘વ્હાલના વારસદાર’ નાટક રજુ થયું
El Caminito del Rey, known as the most dangerous trail in the world, is a path in Malaga, Spain that hangs 300 feet above a rocky gorge. The path follows the walls of El Chorro Gorge and has no handrails. (Wikimedia/Gabirulo) 
Video:
૧ ૨ ૩ ૪ ૬ ૬ ૭ ૮ ૯ ૧૦
 યાદ*Looney Tunes is a series of Warner Bros. animated comedy cartoon film.
LOONEY TUNES
Two mice
are sitting on a comfortable seat in a first-class compartment.
The older mouse is wearing a terrific hat
pointing out the most important facts to his young friend.When the ticket collector comes to punch the tickets
the older mouse solemnly heaves a bouquet up from his inner pocket
without interrupting the flow of his explanation for a single moment.

Then, at precisely the right second, the first Red Indians
appear at the window, who, astride great black horses, are chasing
something or someone, trying with might and main to stay in the picture
but with much panache ultimately have to give up.

‘Your tickets, please!’

૧૨

The speed of the train must once more be terrifying.

1 ટીકા

Filed under કાવ્ય, ઘટના, Uncategorized

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,/કુમાર જૈમિની શાસ્ત્રી

 Courtesy Atul Jani (Agantuk)  & Laystero

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

–કુમાર જૈમિની શાસ્ત્રી

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.
અ દ ભૂ ત
બગીચો બહાર હોય એટલું પૂરતું નથી. પહેલાં તો અંદર બગીચો હોય. બહારના બગીચામાં ફૂલ હોય કે ન હોય પણ ભીતરમાં એક બાગ ફાગ હર્યોભર્યો હોય છે.પ્રત્યેક દિવસ કવિતાનું નિત્ય નૂતન નંદનવન. રોજ સવારે પારિજાતના ફૂલની જેમ ગીત ઝરતાં જાય. એમની રચના ગગનમાં ભલે ઉડ્ડયન કરે, પણ એમની ગઝલને ધરાની ધૂળનો રંગ લાગે છે.
કવિની કલમનો જાદુ એવો કે
અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.
રેશમી અને મુલાયમ. શબ્દોમાં સાચી સભરતાના સૂર..સાચી સભરતા નામનું સત્વ અને તત્વ. એનું જ મહત્વ છે સાચી સભરતાનો રણકાર અને ઝણકાર છે.અત્યારસુધી આટલા મોટા ગજાના કવિની રચનાઓ કેમ મૂકી નહીં તેનું આશ્ચર્ય !                                                                                                           .

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

મત્સ્ય ને ફરક નથી પડતો કે એ ક્યાં છે એ કદી ફરિયાદ નથી કરતાં કે નથી પ્રારબ્ધ ને દોષ આપતા.. એનું ધર્મ છે તરવાનું અને એ એજ કરે છે.એથી જ એનું અસ્તિત્વ છે..
જયારે માણસ પ્રારબ્ધ ઉપર બધું ઢોળી દેતાં અચકાતો નથી..નદી નો પ્રવાહ કદી પણ ફરિયાદ કરતો નથી કે આ ધરતી પર ચારેબાજુ ખડકો પથરાયા છે અને તેથી આ ધરા પર આગળ નહિં વધી સકાય..એ પ્રવાહ વહેવા માટે ઢાળ એની મેળે શોધી લે છે..

જો ચાહતા હૈ હર હાલ મેં કરકે જાયેગા,
જો કુછ નહીં ચાહતા કુછ નહીં પાયેગા. અને ચિ યામિનીના બન્ને કાર્યક્રમોમા સફળતા બદલ અભિનંદન

11168194_801899436591833_5596438296206681592_n 000

2 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, ગઝલ, પ્રકીર્ણ

માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ /નિરંજન ભગત

૦૦૦૦૦૦ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

-નિરંજન ભગત
જવાની જવાની હતી, એ અમને ખબર હતી. અમારો ય સૂર્ય હતો. એ ય  સોળે કળાએ તપતો હતો. હવે સાંજ ઢળવા આવી છે. ત્યારે અમે ‘યે જવાની હૈ દિવાની’ જોવા ગયા. લો બોલો…. પણ ફિલ્મનું ટાઇટલ  ગેરમાર્ગે દોરે તેવું છે. એવું લાગે કે માત્ર જુવાનિયાઓની વાર્તા હશે. માત્ર જુવાનિયાઓ માટે હશે. પણ આમાં જવાનીનું કાંઇ ખાસ ગાંડપણ નથી. ‘યુથ ઇઝ ક્રેઝી’ની કલ્પના કરીને ફિલ્મ જોવા ગયા હતા પણ આ તો એક સીધીસાદી લવસ્ટોરી નીકળી. એમાં પ્રણયચેષ્ટાંઓ છે. પણ દિવ્ય પ્રેમની અનુભૂતિ પણ છે. વિવિધ સંબંધોની સુમધુર દાસ્તાન છે. બાપ-બેટા(ફારુક શેખ-રણવીર કપૂર), મા-દીકરી(ડોલી આહલુવાલિયા –દીપિકા પદુકોણ), દોસ્ત-દોસ્ત(રણવીર કપૂર-આદિત્ય રોય કપૂર), બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ(આદિત્ય રોય કપૂર-કલ્કિ કોચલીન), દીકરો-સાવકી મા(રણવીર કપૂર-તન્વી આઝમી), વાગદત્ત-વાગદત્તા(કુનાલ રોય કપૂર-કલ્કિ કોચલીન) વચ્ચેનાં લાગણીશીલ સંવાદો છે. જે ફિલ્મની પટકથાને ઉઘાડી આપે છે. આખી ફિલ્મ ભલે બે પાત્રો વચ્ચે ગુંથાતી હોય, પણ દર અસલ એ વિવિધ સંબંધોની કવિતા છે. સંબંધ બંધાતા રહે છે. પુન:જીવિત થતા રહે છે. ક્યાંક જન્મજાત સંબંધો છે. ક્યાંક કર્મજાત સંબંધો છે. સંબંધો ક્યાંક તૂટતા દેખાય છે. પણ બધા જ પાત્રોની કોશિશ છે કે  એને પુન: સ્થાપિત કરવા. હસ્તિમલ હસ્તી લિખિત જગજીત સિંઘની ગાયેલી ગઝલનો શે’ર યાદ આવી જાય. ગાંઠ અગર પડ જાયે તો ફિર, રિશ્તે હો યા દોરી, લાખ કરો કોશિશ ખુલનેમેં વક્ત તો લગતા હૈ. સમય લાગે છે પણ અંતે સૌ સારાંવાનાં થાય છે. મઝાની વાત એ છે કે આખા પિક્ચરમાં કોઇ ટેન્સન નથી, કોઇ ટસન નથી. વિલન નથી. ખૂન નથી, ખૂનામરકી નથી. મારામારી છે, પણ એ કોમિક મારામારી છે. ઘણે વખતે મારામારીમાં ય મઝા આવી. છેલ્લે કદાચ રણવીરની જ ફિલ્મ અજબ પ્રેમકી ગજબ કહાનીમાં આવી મારામારી જોવાની મઝા પડી હતી.

મારે ફિલ્મનો ચીલાચાલુ રીવ્યૂ કરવો નથી. નહીંતર હું કહેત કે ‘વ્હ્યાયજેએચડી’ ફિલ્મને 100 કરોડનું અઠવાડિક ઓપનીંગ મળ્યું. અથવા બુઢ્ઢા થતા ખાન સુપર સ્ટાર ત્રિપુટી પર એક જવાનિયો કપૂર સુપર સ્ટાર હાવી થયો. બદતમીઝ દિલ ‘બન્ની’  ફિલ્મી દુનિયાનાં ઠરીઠામ થયેલા ટાયગર, ડોન કે રેન્ચોને પછાડી ગયો. પણ આ તો બધા લખે. મારી પત્ની કોકિલાની સલાહ માનીને હું ફિલ્મનો કાવ્યાત્મક વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરું છું. હું કવિ નથી, પણ સારો અભિભાવક છું. આજકાલ કવિની સંખ્યા વધતી જાય છે. ચાહકો ઓછા રહી ગયા છે. દરેકને કાંઇ કહેવું છે. સાંભળવું કોઇને નથી. હું કોઇનું કહેલું કે લખેલું સાંભળીને મને સમજણ પડે તે રીતે નિરુદ્દેશે કહેવાની કોશિશ કરું છું. પ્રસન્ન સંબંધોની વાત કહીએ એટલે કવિતા આપોઆપ થઇ જાય છે. આખરે કવિતાનો હેતુ આનંદ છે. જીવતરનો હેતુ પણ તો એ જ છે ને?

રણવીર કપૂર ઉર્ફ કબીર થાપર ઉર્ફ ‘બન્ની’ રખડેલ છે. એને દુનિયા જોવી છે. દોડવું છે, ઊડવું છે. ભલે પડી જવાય, બસ, એને ક્યાંય પણ રોકાવું નથી. નિરંજન ભગત સાહેબનાં શબ્દોમાં કહીએ તો હું તો બસ ફરવા આવ્યો છું! હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું? અહીં પથ પર શી મધુર હવા; ને ચહેરા ચમકે નવા નવા ! -રે ચહું ન પાછો ઘેર જવા! હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું! દિપીકા પદુકોણ ઉર્ફ નયના ઉર્ફ ‘ચશ્મિશ’ સ્થિર છે. ફરવું એને ગમે છે પણ એ એકલપંડી નથી. એકલપંથી પણ નથી. હરીન્દ્ર દવે સાહેબનાં શબ્દોમાં  હોઠ મલકે તો મોટી મહેરબાની, સાજન, થોડો મીઠો લાગે, તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક કયાંક દીઠો લાગે! સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ કે એકલાનો રાહ એકધારો, મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો ભલે આઘો ઠેલાય આ કિનારો; મધમીઠો નેહ તારો માણું, સંસાર આ અજીઠો લાગે. પ્રિય પાત્ર સાથે જ્યાં છે ત્યાં આનંદ માણી લેવા માંગે છે. ઉદયપુરનાં કિલ્લાનાં સાઉન્ડ એન્ડ લાઇટ શૉનાં બદલે ઢળતી સાંજ અને આથમતા સૂરજની આભા માણી લેવા માંગે છે. એક બીજા સાથે, એક બીજાનાં સપનાઓ સાથે બન્નેની આ એક ગજબની સમજૂતી છે. એટલે મઝા આવી જાય છે.

કોકિલા મારી પત્ની છે. અમે સંગાથી છીએ. એક બીજામાં દખલ કરતા નથી. એક બીજાનાં સપનાઓમાં ટ્રેસપાસિંગ કરતા નથી. પણ સમાંતર ચાલ્યા કરીએ છીએ.  ખલિલ જિબ્રાને કહ્યું છે કે લેટ ધેર બી સ્પેઇસિસ ઇન યોર ટૂગેધરનેસ….ભગત સાહેબને ફરી યાદ કરીને કહું છું કે …. જાદુ એવો જાય જડી, કે ચાહી શકીએ બેચાર ઘડી, ને ગાઈ શકીએ બેચાર કડી, તો ગીત પ્રેમનું અમે આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યા છીએ! અમે તો બસ ફરવા આવ્યો છીએ!  હરિવંશરાય બચ્ચન કહે છે તેમ, ઇસ પાર પ્રિયે મધુ હૈ, તુમ હો, ઉસ પાર ન જાને ક્યા હોગા…એકલા શું કામ જવું? તારી હાક સુણી કોઇ ના આવે તો…. તો ફરી હાક પાડવી, એકલો જાને રે..એવું કાંઇ નંઇ…..! તંઇ શું?

પરેશ વ્યાસ૦૦૧

ડોક્ટર અને વકીલ

સાભાર – શ્રી.જ્તોતીન્દ્ર શુકલ , અરવિન,ટેક્સાસ

એક ડોક્ટરે ધંધાના વિકાસ માટે (!) જાહેર કર્યું….

કોઈ પણ દર્દનો ઈલાજ કરી આપવામાં આવશે.
ફી -માત્ર ૨૫ રૂ.
જો મટી ના જાય તો ૧૦૦ રૂ. પાછા.

એક વકીલને થયું કે, આ ડોક્ટર પાસેથી ૧૦૦ રૂ. મેળવું તો જ હું વકીલ સાચો. અને તે તો ડોક્ટર પાસે પહોંચી ગયો.

પહેલી વાર !!

વકીલ – ડોક્ટર સાહેબ! મારૂં નાક કામ કરતું બંધ થઈ ગયું છે. મને કશાની વાસ જ આવતી નથી.

ડોક્ટરે- લો ! આ શીશી સુંઘતા રહેજો.

વકીલે શીશી ખોલી સુંઘી જોઈ અને કહ્યું ,” આ તો કેરોસિન છે,.એનાથી તો કાંઈ નાક ઠીક થાય? “

ડોક્ટર – જુઓ.. હવે તમને વાસની ખબર પડવા લાગી ને? !

બીજી વાર !!

વકીલ – ડોક્ટર સાહેબ! મને કશું યાદ જ રહેતું નથી.

ડોક્ટરે ફરી કેરોસિનની શીશી આપી.

વકીલ – ખરા છો તમે, બધા દર્દનો એક જ ઈલાજ?

ડોક્ટર – જુઓ … તમને આ કેરોસિન છે – તે કેવું યાદ રહી ગયું ? !!

ત્રીજી વાર !!

વકીલ – ડોક્ટર સાહેબ! મને કશું દેખાતું જ નથી.

ડોક્ટરે તેમને બે ચાર વસ્તુઓ દેખાડી, પણ વકીલ કહ્યા જ કરે -” મને દેખાતું જ નથી.’

ડોક્ટર – સોરી! આનો ઈલાજ મારી પાસે નથી. લો! આ ૧૦૦ રૂ. પાછા.

વકીલ – પણ આ તો વીસ રૂપિયાની નોટ જ છે.

ડોક્ટર -‘ જુઓ કેવું દેખાઈ ગયું , લાવો મારી નોટ પાછી !!!’

આ ડોક્ટરે ખરેખર તો વકીલ બનવા જેવું નહોતું? !!

2 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, જત લખવાનું કે..., પરેશ વ્યાસ

THIS IS FIRST INTERNATIONAL YOGA DAY & HAPPY FATHER’S DAY IN AMERICA

IDY Common Yoga Protocol00

THIS IS FIRST INTERNATIONAL YOGA DAY HAPPY FATHER’S DAY IN AMERICA

 MORE THAN 170 COUNTRIES GOING TO CELEBRATE THIS GREAT DAY

There are so many ways of Yoga and it can be done any place  

LET US OFFER GAYATRI MANTRA FOR PEACE & PROSPERITY IN THE UNIVERSE

Gayatri mantra has been bestowed the greatest importance in 

Vedic dharma. This mantra has also been termed as 

Savitri and Ved-Mata, the mother of the Vedas.
Om bhur bhuvah swah
Tat savitur varenyam
Bhargo devasya dheemahi
Dhiyo yo nah pracho dayat
The literal meaning of the mantra is:
O God! You are Omnipresent, Omnipotent and Almighty, You are all Light. 

You are all Knowledge and Bliss. You are Destroyer of fear, You are Creator of this Universe, You are the Greatest of all. We bow and meditate upon Your light. ०१

You guide our intellect in the right direction.
The mantra, however, has a great scientific importance too, which 

somehow got lost in the literary tradition. The modern astrophysics and 

astronomy tell us that our Galaxy called ‘Milky Way’ or ‘Akash-Ganga’ 

contains approximately 100,000 million of stars. 

Each star is like our sun having its own planet system. We know that the moon moves around the earth and the earth moves around the sun along with the moon. All planets go around the sun. Each of the above bodies revolves round at its own axis as well. Our sun along with its family takes one round of the galactic center in 22.5 crore years. All galaxies including ours are moving away at a terrific velocity of 20,000 miles per second.
And now the alternative scientific meaning of the mantra step by step:

OM BHUR BHUVAH SWAH:
Bhur the earth, bhuvah the planets (solar family), swah the Galaxy. We observe that when an ordinary fan with a speed of 900 RPM (rotations per minute) moves, it makes noise. Then, one can imagine, what great noise would be created when the galaxies move with a speed of 20,000 miles per second. This is what this portion of the mantra explains that the sound produced due to the fast-moving earth, planets and galaxies is Om. The sound was heard during meditation by Rishi Vishvamitra, who mentioned it to other colleagues. All of them, then unanimously, decided to call this sound Om, the name of God, because this sound is available in all the three periods of time, hence it is set (permanent). Therefore, it was the first ever revolutionary idea to identify formless God with a specific title (form) called upadhi. Until that time, everybody recognized God as formless and nobody was prepared to accept this new idea.

In the Gita also, it is said, “Omiti ekaksharam brahma,” meaning that the name of the Supreme is Om , which contains only one syllable (8/12). This sound Om heard during samadhi was called by all the seers ‘nada-brahma,’ a very great noise, but not a noise that is normally heard beyond a specific amplitude and limits of decibels suited to human hearing. Hence the rishis called this sound Udgith musical sound of the above, i.e., heaven. They also noticed that the infinite mass of galaxies moving with a velocity of 20,000 m.p.second was generating a kinetic energy = 1/2 MV2 and this was balancing the total energy consumption of the cosmos. Hence they named it Pranavah, which means the body (vapu) or store house of energy.
TAT SAVITUR VARENYAM:
Tat that (God), savitur the sun (star), varenyam worthy of bowing or respect. Once the form of a person along with the name is known to us, we may locate the specific person.Hence the two titles (upadhi) provide the solid ground to identify the formless God, Vishvamitra suggested. He told us that we could know (realize) the unknowable formless God through the known factors, viz., sound Om and light of suns (stars). A mathematician can solve an equation x2+y2=4; if x=2; then y can be known and so on. An engineer can measure the width of a river even by standing at the riverbank just by drawing a triangle. So was the scientific method suggested by Vishvamitra in the mantra in the next portion as under:-
001BHARGO DEVASYA DHEEMAHI:
Bhargo the light, devasya of the deity, dheemahi we should meditate. The rishi instructs us to meditate upon the available form (light of suns) to discover the formless Creator (God). Also he wants us to do japa of the word Om (this is understood in the Mantra). This is how the sage wants us to proceed, but there is a great problem to realize it, as the human mind is so shaky and restless that without the grace of the Supreme (Brahma) it cannot be controlled. Hence Vishvamitra suggests the way to pray Him as under:
DHIYO YO NAH PRACHO DAYAT:
Dhiyo (intellect), yo (who), nah (we all), pracho dayat (guide to right Direction). O God! Deploy our intellect on the right path. Full scientific interpretation of the Mantra: The earth (bhur), the planets (bhuvah), and the galaxies (swah) are moving at a very great velocity, the sound produced is Om , (the name of formless God.) That God (tat), who manifests Himself in the form of light of suns (savitur) is worthy of bowing/respect (varenyam). We all, therefore, should meditate (dheemahi) upon the light (bhargo) of that deity (devasya) and also do chanting of Om. May He (yo) guide in right direction (pra****ayat) our(nah) intellect dhiyo.
So we notice that the important points hinted in the mantra are:-

1) The total kinetic energy generated by the movement of galaxies acts as an umbrella and balances the total energy consumption of the cosmos. Hence it was named as the Pranavah (body of energy). This is equal to 1/2 mv2 (Mass of galaxies x squre of velocity.)
2) Realizing the great importance of the syllable OM , the other later date religions adopted this word with a slight change in accent, viz., Amen and Ameen.
 

0001 00001

E mails …

પિતામહ

મળવા જેવા માણસ-૪૬ (રાજુલ શાહ)

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ સમગ્ર

People and Plants Draw Energy from Others

osho-talks-about-music

5 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, ઘટના, પ્રકીર્ણ