-
હાલના પાનખરે.. અમારી સ્થિતી
શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહીઆ બધા લાચાર અહીં જોતાં રહ્યા,
હાથમાંથી જીંદગી સરતી રહી.સ્વ.આદિલ મન્સૂરીએ વર્ણવી તેવી છે ત્યારે બીજી તરફ અમારા સ્નેહીઓ કહે છે-વ્યવહારમાં રહેનાર માણસ પણ કામકાજ છોડીને બે હાથ જોડીને આળસુ થઈને બેસી રહે, તો તેનો ઉદય કેવી રીતે થઈ શકે ? કામ ગમે ત્યાં થઈ શકે છે. એકાંતમાં રહેનારા પણ કર્મ કરે છે. પછી તે કર્મ ઈશ્વરની ઉપાસનાનું હોય, ધ્યાન કે જપનું હોય, પોતાના સુધારનું હોય કે જ્ઞાન મેળવવાનું ને આપવાનું હોય. માણસ કંઈ જ ના કરે, ને માણસ કંઈ જ ના કરે, ને કોઈ લાગણી કે આવેશની અસર નીચે આવી જઈને એકાંતનો આધાર લે, ને કર્મ કે પુરૂષાર્થનો ત્યાગ કરીને પ્રમાદી બને, તો તેનો ઉદય કેવી રીતે થઈ શકે ? કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર ! રાજેન્દ્ર શાહ
આ દ્વિધા વચ્ચે ૭૫ વર્ષ પૂરા કરી અમૃત પર્વ ૭૬ મા પ્રવેશ ટાણે મારા જન્મવર્ષમા પ્રગટેલું ગમતું ગીત
Piya Milan Ko Jaana (Song & Lyrics)-Kapal Kundla (1939 …
www.youtube.com/watch?v=PDGQF39XRIY
Don’t measure your life by how many breaths you take,
measure it by how many times you get
your breath taken away.
આપ જ્યારે 76મા વર્ષમાં પ્રવેશી રહ્યાં છો ત્યારે આપને અભિનંદન અને નિરામય
દીર્ઘાયુ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ .निश्कंटका : भव तव पन्था :
આ દિવસને અનુરૂપ આજની પોસ્ટમાં પ્રસ્તુત આપનું ચિંતન માણ્યું.
મારા ૭૫માં જન્મ દિને આપ સૌએ શુભેચ્છાઓનો
વરસાદ વરસાવીને મને ભાવવિભોર કરી निश्कंटका : भव तव पन्था : શુભેચ્છાઓ સાથે તમારી આ પોસ્ટ યાદ આવી
છેલ્લી યાચના …કવિ ઉમાશંકર જોશી
આ છેલ્લી યાચના આપ પાસે,
મારા ઉંડા છેક અંતસ્થલેથી
છેદી નાખો ક્ષીણતા સર્વ મારી
પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી !
સુખોને ય જીરવી જાણવાની
શક્તિ દેજો દુઃખમાં એહવી કે
દુઃખો મારાં શાંત મોંએ હસીને
પોતે પોતાની જ પામે ઉપેક્ષા.
શક્તિ દેજો ભક્તિની નાથ એવી
જેણે મારા કર્મ સાફલ્ય પામે
જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ
મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં,
કંગાલોને જ્ઞાનહીણાં કરું ના,
જાલીમોને પાય ઝૂકી પડું ના,
ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે
ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી !
શક્તિ દેજો આપને પાય નામી
પોતાને હું સ્થિર રાખું સદૈવ.
– ઉમાશંકર જોષી
કોલાહલભરી શાંતિ રાજેન્દ્ર શાહે બતાવી હતી. આપે એને અહીં યાદ કરીને આ અમૃતપર્વનો આરંભ કર્યો છે. (કે એ પર્વની પૂર્ણાહૂતિ ?)
આપનું સાંસારિકજગત તથા કાર્યજગતની સાથેનું સાયુજ્ય સોળેકળાએ ખીલતું રહે એવી શુભેચ્છા સાથે વંદન.
તમારા પ્રતિભાવ પછી ખાખાખોળા કરતા મળી આ વાત
આવાગમનની યંત્રણા પર કોઈનું નિયંત્રણ નથી હોતું.’ એવું કહેતાં મમ્માને પણ જીજીના સ્વર્ગવાસ પછી જે વિરહ વેદના થઈ હતી એ એમની આંખોમાં અને એમના મૌનમાં અમે જોઈ હતી અને એ વેદનાને જ્યારે વાચા મળી ત્યારે કાવ્યાત્મક કૃતિની રચના થઈ ‘વિરહ માધુરી’. આનંદની યાત્રાએ નીકળેલા યાત્રીએ (મમ્માએ) વિરામ લીધો છે, નવા જોમ અને નવી વિચારસરણી સાથે એ યાત્રી ફરી આવશે એવી ખાતરી આપીને જ એમણે વિદાય લીધી છે, માટે જ એમની પાછળ કોઈ શોકસભા કે પ્રાર્થનાસભા ન કરવી એવી તાકીદ પણ મમ્મા કરતાં ગયેલા.
બીજ વૃક્ષ ફૂલ ફળ અને ફળમાં ફરી બીજ
આત્માના અમરત્વની કેટલી ઉમદા રીત !! જડી…ખૂબ ગમી
૭૫મું બેઠું હોય તો અમૃતપર્વનો આરંભ ગણાય. પણ પછી શંકા થઈ કે ૭૬મું બેઠાંની વાત કોઈએ કહેલી તેથી પૂર્ણાહૂતિ ? પ્રશ્ન થયો. અમૃતપર્વ પૂરું થયું ને સુવર્ણપર્શરુ થયું કહેવાય ? મને ૭૫ પછીના પર્વની ખબર નથી…..પણ ૭૫ પૂરાં થયાં કે શરુ થયાં તે મહત્ત્વનું નથી…તમે તો પ્રજ્ઞા. પંચેન્દ્રીયોનાં ક્ષેત્રો જ્યાં પૂરાં થાય ત્યાંથી શરુ થનારી કક્ષાએ પહોંચેલાં ! તા. ૧૧, ૧૦, ૨૦૧૧ના રોજ પુનમ હતી ત્યારે લખેલી રચના આજે ફરી વાર :
પ્રજ્ઞા-પુર્ણીમા અહો !
નીરવ રવે ધારા અલૌકીક, સ્વર્ણીમ વહો !
પ્રજ્ઞા-પુર્ણીમા અહો !
સકલ જગતની વ્યાપી ભૌતીકતા નરી,
અકલ વંચનાભરી બૌદ્ધીકતા ભરી;
એને અપરા જ્ઞાનની કરણી-કથા મા, કહો !
…પ્રજ્ઞા-પુર્ણીમા અહો !
અંધારાં ગાઢ, ઝાંખી દીશાઓ બધી,
ના સુઝે પથ, અટવાતી કેડીઓ વધી;
પ્રખર, પ્ર-તાપ અજવાળતો દીશા રહો !
…… પ્રજ્ઞા-પુર્ણીમા અહો !
આકાશે કલા ચન્દ્રની ઘટતી–વધતી રહે સદા,
અજ્ઞાનની ઘટે, વધે જ્ઞાનની તદા;
હવે જ્ઞાનની દ્વીતીયા બની પુર્ણીમા, લહો !
પ્રજ્ઞા-પુર્ણીમા અહો !
અમારા મા શ્રી શરદભાઇ પ્રમાણે-“૭૬મુ વર્ષ દસમા તબક્કાનુ આખરી વર્ષ છે અને આ વર્ષે આ પરિવર્તનનો અનુભવ થઈ શકે છે. આપણે આને સંક્રાંતિકાળ પણ કહી શકીએ. મારી પ્રભુને પ્રાર્થના કે આ મહત્વનુ વર્ષ આપને પરમાત્મા તરફની યાત્રામાં સહાયક અને માર્ગદર્શક બને.”
ત્યારે આપના કાવ્યમા
આકાશે કલા ચન્દ્રની ઘટતી–વધતી રહે સદા,
અજ્ઞાનની ઘટે, વધે જ્ઞાનની તદા;
હવે જ્ઞાનની દ્વીતીયા બની પુર્ણીમા, લહો !
પ્રજ્ઞા-પુર્ણીમા અહો !
હંમણા તો ખગ્રાસ ગ્રહણ લાગે.!..પાત્રતા કેળવાય અને થોડી ઘણી
આધ્યાત્મિક ઉર્જા થી પરમાત્મા તરફની અંતર યાત્રામાં આગળ વધાય તેવી યાચના
આજના મંગલ દિને આપને ખુબ ખુબ શુભેચ્છાઓ .તન-મનનું સ્વાસ્થ્ય સદા કુશળ રહે એ જ પ્રાર્થના અને આ શુભ દિને આપને મારા પ્રણામ.
મારા ૭૫માં જન્મ દિને આપ સૌએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવીને મને ભાવવિભોર કરી …ઉંમર પ્રમાણે તનનું સ્વાસ્થ રહ્યું પણ માનસિક વ્યાધી માટે દવા વગર સ્વસ્થ રહેવા આવી લખાપટ્ટીએ આપ જેવા ઘણા મિત્રો આપ્યા!
આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન
અમૃત પ્રવેશના ટાણે આપને જન્મ દિનની ખુબ જ અંતરની શુભેચ્છાઓ
“ધુણી ધખાવી સાહિત્ય પરબ કેરી ને પીરસતાં રહ્યાં સાહિત્યનો થાળ
મીઠાં મધુરી લાગે સર્વે સાહિત્યિક રચનાઓ જાણે મલ્યો મોહનથાળ “
તમે તો ન કેવળ ઇ મૅઈલ થી શુભેચ્છાઓ પાઠવી પણ તમારા બ્લોગ પર સ્થાન આપ્યું!
તમારા ઇ મૅઇલ ને તો અમારા બ્લોગ પર ‘ જૈસેકી તૈસે ધર દીયા’
આપની અંતરની શુભેચ્છાઓ બદલ અંતરથી ધન્યવાદ
જન્મદિન મુબારકબાદી સાથે આપના તંદુરસ્તીમય દીર્ઘાયુષ્ય માટેની શુભ કામના. જોગાનુજોગે મારી ઇકલૌતી દીકરી રોશનનો પણ આજે જન્મદિવસ છે અને તે હાલમાં હજયાત્રાએ છે.
“ગુજબુક ઓફ ગુજવર્લ્ડ રેકોર્ડઝ” શરૂ કરવામાં આવે તો ગુજરાતી બ્લૉગ્ઝ ઉપરના આપના પ્રતિભાવોની સંખ્યા અને ગુણવત્તાને કોઈ આંબી ન શકે. આપની પાસે તો આપે કોને કેટલા પ્રતિભાવો આપ્યા તેનો હિસાબ ન હોય, કેમ કે એ તો વિદ્યાદાન કહેવાય અને એનાં કંઈ સરવૈયાં કાઢવાનાં ન હોય ! પરંતુ બ્લૉગર વ્યક્તિગત રીતે તો જાણી શકે કે છેલ્લા ૧૦૦૦ પ્રતિભાવો પૈકી વધુમાં વધુ પ્રતિભાવ આપનાર સાત જણ પૈકી આપ કયા સ્થાને અને કેટલી સંખ્યાએ છો.
હું મારો હિસાબ બતાવું તો આપ મારા એક બ્લૉગમાં મારા પોતાના સાથે દ્વિતીય સ્થાને અને બીજા બ્લૉગમાં પણ એ જ રીતે તૃતીય સ્થાને છો.
આપના વધુ ને વધુ પ્રતિભાવો મેળવનારા બ્લૉગરો આ અંગેની માહિતી નીચેની રીતે મેળવી શકે. પોતાના ડેશબૉર્ડના હોમપેજ ઉપર Stats ની નીચે View All ઉપર ક્લિક કરે તો જમણી બાજુએ છેક નીચે એ જાણવા મળી રહેશે.
અંગત રીતે કહું તો આપે આપના પ્રતિભાવો થકી મને ખૂબ જ પ્રોત્સાહિત કર્યો છે અને એ બદલ આપનો ઋણસ્વીકાર કરું છું. ધન્યવાદ….જય હો !
વલી વલીજી
સૌ પ્રથમ તો આપની દીકરી હાજી રોશનને જન્મદિન મુબારક અમારા કુટુંબમા પ્રથા છે કે કોઇ પણ જાત્રા કરી આવે ત્યારે સૌ પ્રથમ- નાના હોય તો પણ તેમની પગચંપી કરવી.અમારી ચંપી સ્વીકારશોજી.મો રોશન ના નૂર દર્શન અંગે લખશો
આપની આ વાત “…પ્રતિભાવો થકી મને ખૂબ જ પ્રોત્સાહિત કર્યો છે અને એ બદલ આપનો ઋણસ્વીકાર ”
અમારે માટે પ્રેરણાદાયી છે આપ ઉઋણ…
આપની સંખ્યા વિ વાતે અમારા શિક્ષક કાકાશ્રીની યાદ આપી તેમને પત્ર લખીએ તો લાલ પેન્સીલથી ભૂલો સુધારે અને માર્ક પણ મૂકે…!
આપના સીલ્વર અને બ્રોન્ઝ મૅડલ માટે ધન્યવાદ
અભિનંદન ! ઈશ્વર આપને તંદુરસ્તીમય દીર્ઘાયુષ્ય આપે તેવી શુભ કામના
આપની શુભેચ્છાઓ બદલ ધન્યવાદ
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– ‘મરીઝ’
પ્રજ્ઞામા પ્રેમ અને અનેક શુચ્છાઓ,૭૬મા વર્ષના પ્રવેશે. મારા ગુરુ કહેતા,’ માનવીના જીવનમાં દર સાત વર્ષે બાયોલોજીકલ, સાયકોલોજીકલ અને એસ્ટ્રલોજીકલ ( શારીરિક, મનોશરીરી, અને સુક્ષ્મ શરીરી)ફેરફારો આવે છે. ૭૬મુ વર્ષ દસમા તબક્કાનુ આખરી વર્ષ છે અને આ વર્ષે આ પરિવર્તનનો અનુભવ થઈ શકે છે. આપણે આને સંક્રાંતિકાળ પણ કહી શકીએ. મારી પ્રભુને પ્રાર્થના કે આ મહત્વનુ વર્ષ આપને પરમાત્મા તરફની યાત્રામાં સહાયક અને માર્ગદર્શક બને.
આપના પ્રતિભાવ પ્રેરણાદાયી હોય છે
આપે અનકંડીશનલ પ્રેમથી કરેલ પ્રાર્થના –“મારી પ્રભુને પ્રાર્થના કે આ મહત્વનુ વર્ષ આપને પરમાત્મા તરફની યાત્રામાં સહાયક અને માર્ગદર્શક બને” માટે પાત્ર બનાય તેવી પ્રાર્થના
નાના હોવા છતાં પણ..
ૐ तच्चक्षुर्देव्हितं पुरस्ता च्छुक्रमुच्चरत I पश्येम शरदः शतं जीवेम शरदः शतं श्र्णुयाम शरदः शतं प्रब्रवां शरदः शतमदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात I I
પહેલા ચરણમા ઇશ્વરની સ્તુતિ અને બીજા ચરણમા પ્રાર્થના સ્વાસ્થ્યની …સો વર્ષ કરતા વધુ વર્ષો અમે જોઇ શકીએ,જીવીએ,સાંભળીએ અને બોલી શકીએ
કોઇને માટે પણ આ પ્રાર્થના કરનારને પહેલો ફાયદો થાય છે
ઇ મેઇલ
Anju Tejal Vyas
Pragnaju Vyas
Happy Birthday.
આભાર
ઇ મૅઇલ
Gaurang ShuklaPragnaju Vyas
Happy Birthday Pragnaben… May god almighty keep you blessed with health, wealth, n happiness always, n keep that smile on your face always. Aashirwad aapsho…;
ધન્યવાદ યાદ આ ગીતની
God Only Knows – BBC Music – YouTube
► 2:50► 2:50
http://www.youtube.com/watch?v=XqLTe8h0-jo
1 day ago – Uploaded by BBC
Find out more at http://www.bbc.co.uk/music The Beach Boys’ masterpiece God Only Knows remade with the
“God Only Knows”
I may not always love you
But long as there are stars above you
You never need to doubt it
I’ll make you so sure about it
God only knows what I’d be without you
If you should ever leave me
Though life would still go on believe me
The world could show nothing to me
So what good would living do me
God only knows what I’d be without you
God only knows what I’d be without you
If you should ever leave me
Well life would still go on believe me
The world could show nothing to me
So what good would living do me
God only knows what I’d be without you
God only knows what I’d be without you
God only knows
God only knows what I’d be without you
God only knows what I’d be without you
God only knows
God only knows what I’d be without you
God only knows what I’d be without you
God only knows
God only knows what I’d be without you
God only knows what I’d be without you
God only knows
God only knows what I’d be without you
God only knows what I’d be without you
God only knows
God only knows what I’d be without you
God only knows what I’d be without you
God only knows
God only knows what I’d be without you
જન્મદિન શુભેચ્છાઓ …અભિનય સમ્રાટ સદીનો….અને આદરણીયસુશ્રી પ્રજ્ઞાબેન રમેશ પટેલ(આકાશદીપ)
October 11, 2014 by Ramesh Patel
જન્મદિન શુભેચ્છાઓ બદલ આભાર
………………..
અમિતાભ અને મારી વર્ષ ગાંઠ એક જ દિવસે —
એ સંજોગ થયો અને આપે આપના બ્લોગ પર સાથે આપની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા ધન્યવાદ
અને
મા શ્રી દાવડાજીએ તો
બ્લોગ જગતના અમિતાભ બચ્ચન એટલે પ્રજ્ઞાબહેન ! લખ્યું.
ગંભીર ચિંતનાત્મક લેખો સાથે તેઓ હાસ્ય લેખો લખવા માટે સૌના ચહીતા છે
આજની રમુજ માટે આભાર
એક પ્રસંગ યાદ આવે એક વાર ગીતકાર દેવ કોહલીને બીજા અંતરા માટે ફીમેલ માટેના શબ્દો નહિં સુઝ્યા હોય એટલે માત્ર અડધો અંતરો પેશ કરી દીધો છે, એની સાથે બંધ બેસતી આગળ ની લાઈન લખાઈ નથી , તેમ છતાં આ બે લાઈન જે તેમણે લખી છે તે તેમને કે સંગીતકારને ખૂબ પસંદ પડી હશે એટલે એને હટાવી નથી. બાકી આદર્શ રીતે આ ગીતના બાકીના બે અંતરા મુજબ જ આ અંતરો હોવો જોઈએ. અને લખાયેલી લાઈનને બંધ બેસતી લાઈન ન મળે તો નવેસરથી બધી લાઈન્સ લખવી જોઈએ. પહેલી બે લાઈનમાં ફીમેલ વોઈઝ અને બીજી બે લાઈનમાં મેલ વોઈઝ્માં એનો જવાબ ! એમ સંવાદાત્મક ડ્યુએટ આ અંતરામાં પણ રચાવું જોઈએ , જે નથી થયું.
પ્રેમમાં જોયેલા સપનાઓ ને તૂટવાનો ડર બહુ ભયંકર હોય છે, અને એ ડરથી બચવા એક સહારો જોઈએ , પ્રિયજન તરફથી મળેલી એક પોઝીટીવ ખાતરી , એક વાયદો સંબંધને , આશાઓને ટકાવી રાખે છે. અહી કડવું સત્ય કામ આવતું નથી , હા ,મીઠું જુઠાણું જરૂર ચાલી જાય. પ્રેમીને ખબર હોય કે આ જૂઠ છે તોય એ જૂઠ માંથી સત્યની શક્યતાને શોધવામાં સમય વ્યતીત કરવો તેને મંજુર હશે , પણ કડવું સત્ય તો શી રીતે સહન થાય !
-“રુસવા ન કર ઇતના મેરી મુહબ્બત કો ,
જુઠા હી વાદા કર લે મેરે ઐતબાર કે લિયે “
…………………………..
સામાન સો સાલકા પલકી ખબર નહીં
સદા યાદ કરવા પ્રબુને
ઈ મૅઇલ Narendra Phanse
જન્મદિનની હાર્દીક શુભેચ્છાઓ! પરમાત્મા આપને અનંત આયુષ્ય બક્ષે અને આપના પ્રેરણાત્મક શુભવચનો અમને સૌને સતત મળતા રહે એવી પ્રાર્થના.
નરેન્દ્ર
બીજી ઇનીંગની આખરી ઓવરોમા આપ સૌની હાર્દીક શુભેચ્છાઓ ની ખૂબ જરુર છે.
‘આપના પ્રેરણાત્મક શુભવચનો અમને સૌને સતત મળતા રહે એવી પ્રાર્થના’
અમારા વચનો આપને પ્રેરણાદાયી લાગે છે તેથી આનંદ થાય છે..પ્રભુ શક્તી ટકાવી રાખે તેવી પ્રાર્થના
ઈ મૅઇલ pkdavda@gmail.com
પ્રજ્ઞાબહેનને વધામણામાં હું પણ હ્રદયપુર્વક સામિલ
ધન્યવાદ
ડી એન એ ગતિથી પ્રગટ થતા ગુણવત્તાવાળા લખાણ અને કથાકાર જેવી શક્તીના થોડા અંશ અમને પ્રાપ્ત થાય તેવી પણ શુભેચ્છાઓ આપશોજી
Nayanesh Tarasaria
Pragnaju Vyas
· Vvara, India ·
Had wishes……with all respect
આભાર
Milin Rameshbhai PandyaPragnaju Vyas
·
Happy Birthday Amara Pranam
આભાર
Prarthana RawalPragnaju Vyas
our pranam
ધન્યવાદ
Bhavna Desai
Many. Many. Happy returns of the day
આભાર
Deepali Dave
Pragnaju Vyas
Happy Birthday
…Pranam.
આભાર
From: himatlal joshi
Sent: Saturday, October 11, 2014 7:48 PM
Subject: શ્રી પ્રજ્ઞાજુબહેન વ્યાસને જન્મ દિન વધામાણાં
મારા તરફથી હું પ્રજ્ઞા બેનને હાર્દિક શુભે ચ્છા પાઠવું છું .
આતા
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself
આપના શુભ સંદેશ બદલ ખૂબ આભાર
યમ્મી બર્થ’ડે ટુ યુ પ્રજ્ઞાજુ’મેમ 🙂
આભાર